________________
તૃતીય પરિચ્છેદ : પરાર્થાનુમાન
આ અનુપલબ્ધિરૂપ હતુ]ના પ્રયાગ થા. (૮)
=
1. तत्रेति तयोः साधर्म्यवैधर्म्यवतोरनुमानयोः साधर्म्यवत् तावदुदाहरन्ननुपलब्धिह यदित्यादिना । यद् उपलब्धिलक्षणप्राप्तं यद् दृश्यं सन्नोपलभ्यते इति अनेन दृश्यानुपलम्भोSनूद्यते । सोs द्व्यवहारविषयः सिद्धः - तत् 'असत्' इति व्यवहर्तव्यमित्यर्थः । अनेनासद्व्यवहारयोग्यत्वस्य विधिः कृतः । ततश्वासद्व्यवहारस्य योग्यत्वे दृश्यानुपलम्भो नियतः कथितः । दृश्यमनुपलब्धमसद्व्यवहारयोग्यमेवेत्यर्थः । साधनस्य च साध्येऽर्थे नियतत्वकथनं व्याप्तिकथनम् । यथोक्तं - "व्याप्तिर्व्यापकस्य तत्र भाव एव, व्याप्यस्य वा तत्रैव भावः " [हेतु ० ] ' इति ।
.
રે
-
1. ‘તેમાં' એટલે અગાઉ કહેલા સાધભ્ય ને વૈધવાળાં અનુમાનેામાં. અહીં સાધમ્ય વાળા અનુમાનનું ઉદાહરણ [અગાઉ કહેલા ત્રણ પ્રકારના હેતુમાંથી] અનુપએટલે કે દૃશ્ય લબ્ધિરૂપ હેતુનુ આપે છે, ‘જે ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હાય છતાં ઉપલબ્ધ ન થાય' – આટલા શબ્દોથી દૃશ્યાનુપલબ્ધિ વાચના ઉદ્દેશ્યરૂપે કહી છે. તે અસદ્વ્યવહારના વિષય સિદ્ધ થાય છે' એટલે કે તે અસત્ છે તેમ [માનીને] વ્યવહાર કરવા જોઈએ. આમ અસદ્વ્યવહારયાગ્યતા એ વાકચના વિધેયરૂપ છે. એટલે કે અહીં દૃશ્યાનુપલબ્ધિ તે અસદ્વ્યવહારયેાગ્યતા સાથે નિયત (= અનિવાર્ય રૂપે સંકળાયેલી) હોવાનુ વિધાન કરાયું છે. બીજા શબ્દોમાં : દશ્ય વસ્તુ અનુપલબ્ધ હોય ત્યારે અસદ્વ્યવહારોગ્ય જ હોય [એવી અનિવાય`તા આ વિધાનમાં કહેવાઈ છે. આ પ્રશ્નાર] સાધન(= હેતુ કે લિંગ)ના સાધ્ય પદાર્થ સાથેના નિયતપણાનું કથન એટલે જ વ્યાપ્તિનું થન કહેવાય, [અન્ય ગ્રંથમાં ગ્રંથકારે] કહ્યું પણ છે : વ્યાપ્તિ એટલે વ્યાપકતુ ત્યાં હાવાપણું જ અથવા તે વ્યાપ્યુંનુ ત્યાં જ હોવાપણું” (હેતુબિન્દુ),
1
2. व्याप्तिसाधनस्य प्रमाणस्य विषयो दृष्टान्तः । तमेव दर्शयितुमाह साध्यधर्मिणः अन्यः दृष्टान्त इत्यर्थः ।
Jain Education International
-
-
2. હવે, વ્યાપ્તિને સાધનારાં [પ્રત્યક્ષાદિ] પ્રમાણને વિષય તે દૃષ્ટાન્ત હોય છે. આવુ દૃષ્ટાંત રજૂ કરવા ‘જેમ કે કોઈ...’ એ શબ્દોથી શરૂ થતુ વાકય ઉમેરે છે. [એમાંથી એ વાત ફલિત થાય છે કે] સાધ્યધી(=પક્ષ)થી દૃષ્ટાન્ત જુદું (=જુદા ધર્માંરૂપ) હોય છે. 3. દૃષ્ટઃ इति प्रमाणेन निश्चितः । शशविषाणं हि न चक्षुषा विषयीकृतम् । अपि तु प्रमाणेन दृश्यानुपलम्भेनासद्व्यवहारयोग्यं विज्ञातम् । शशविषाणमादिर्यस्यासद्व्यवहारविषयस्य स तथोक्तः । शशविषाणादौ हि दृश्यानुपलम्भमात्रनिमित्तोऽसद्व्यवहारः प्रमाणेन सिद्धः । तत एव प्रमाणादनेन वाक्येनाभिधीयमाना व्याप्तिर्ज्ञातव्या ।
For Private & Personal Use Only
यथान्य इति ।
3. [એ ઉદાહરણ તપાસીએ : ‘દૃષ્ટ’ એટલે પ્રમાણ દ્વારા નક્કી કરાયેલું. [એટલે કે અહીં દૃષ્ટ'ના ચક્ષુ આદિ ઇન્દ્રિયથી પ્રત્યક્ષ થયેલુ” એવા પ્રસિદ્ધ અથ॰ લાગુ પાડવાને નથી. અહીં ઉક્ત વિશિષ્ટ અ જ લેવા જોઇએ,] કારણ કે સસલાનું શિંગડુ કઈ ચક્ષુથી જોવાયું હાતુ નથી, પરંતુ દૃશ્યાનુપલબ્ધિરૂપ પ્રમાણથી અસદ્વ્યવહારયેાગ્ય હોવાનુ જાણવામાં
www.jainelibrary.org