________________
૧૨૮
ન્યાયબિંદુ 1. एतदुक्तं भवति -- त्रिरूपलिङ्ग वक्तुकामेन स्फुट तद्वक्तव्यम् । एवं च तत् स्फुटमुक्त भवति यदि तच्च तत्प्रतिरूपकं चोच्यते । हेयज्ञाने हि तद्विविक्तमुपादेयं सुज्ञात भवतीति ।।
1. [ આ સૂત્ર રચવા દ્વારા સૂત્રકાર પોતાના મનને ] આ આશય કહેવા માગે છે : જે ત્રિરૂપલિંગ સમજાવવું હોય તો તેની સ્કુટ રીતે રજૂઆત કરવી જોઈએ. હવે તેની ફુટ રજૂઆત ત્યારે થઈ કહેવાય જ્યારે તેના ( =ત્રિરૂપલિંગના) સ્વરૂપ સાથે [તેને ભળતી જ, છતાં વાસ્તવમાં ] તેનાથી વિરુદ્ધ [એવી હેવાભાસરૂપ ] બાબત પણ કહેવાઈ હોય; કારણ કે પરિહરવા લાયક બાબતનું જ્ઞાન થાય તે તેને બાદ કરીને ઉપાદેય બાબતનું યથાર્થ જ્ઞાન થાય.
2. त्रिरूपलिङ्गाख्यान परार्थानुमानमिति प्रागुक्तम् [३१] । तत्रेति तस्मिन्सति त्रिरूपलिङ्गाख्याने परार्थानुमाने सतीत्यर्थः । त्रयाणां रूपाणां मध्ये एकस्याप्यनुक्तौ । अपिशव्दा. दद्वयोरपि । साधनस्याभासः सदृश साधनस्य, न साधनमित्यर्थः । त्रयाणां रूपाणां न्यूनता नाम साधनदोषः ।।
2. હવે “ ત્રિરૂપલિંગનું કથન તે પરાર્થ અનુમાન' (સત્ર ૩.૧) એમ અગાઉ [ સ્વરૂપ તો ] કહેવાયું. “હવે એટલે એમ છે ત્યારે, એટલે કે ત્રિરૂપલિંગનું કથન તે પરાર્થનમાન [એવું લક્ષણ] હોવાથી. “ત્રણ રૂપિમાંથી એકની પણ અનુક્તિ હોય તો... – એ શબ્દોમાં “પણ” શબ્દથી “બેની અનુક્તિ પણ હોય તે” એ અર્થ પણ સુચવાય છે. સાધનાભાસ' એટલે સાધનને આભાસ કિંવા સાધનને મળતું એટલે કે [ખરેખર] સાધન ન હોય તે. ટૂંકમાં, ત્રણ રૂપ [ પૈકી કઈમાં પણ ] ન્યૂનતા એ સાધનદોષ ( =હેત્વાભાસ) ગણાય. (૫૫)
उक्तावप्यसिद्धौ संदेहे वा प्रतिपाद्यप्रतिपादकयोः ॥५६॥
1 લિંગના ત્રિરૂપની ] ઉક્તિ હોય તો પણ જે પ્રતિપાદ્ય-પ્રતિપાદકની દૃષ્ટિએ [ લિંગના કેઈ પણું રૂપ સંબંધી ] અસિદ્ધતા કે સંદેહ હેય તો [ પણ ]. (૫૬)
1. न केवलमनुक्तावुक्तावप्यसिद्धौ संदेहे वा । कस्येत्याह -- प्रतिपाद्यस्य प्रतिवादिनः, प्रतिपादकस्य च वादिनो हेत्वाभासः ॥
11. [ લિંગનાં ત્રણ રૂપમાંથી કોઈની પણ ] માત્ર અનુક્તિ હોય ત્યારે જ નહિ, પણ ( તેમની] ઉક્તિ હોવા છતાં તેમાંથી કોઈની બાબતમાં પણ ] અસિદ્ધિ કે સંદેહ હોય ત્યારે પણ હેત્વાભાસ ગણાય ] “કની દષ્ટિએ [ અસિદ્ધતા કે સદેહ હોય ત્યારે ] ? ” એમ [ પ્રશ્ન થાય, તેના અનુસંધાનમાં ] કહે છે : પ્રતિપાદ્ય એટલે પ્રતિવાદીની દષ્ટિએ અને [ અથવા ] પ્રતિપાદક એટલે કે વાદીની દષ્ટિએ [ એક રૂપસંબંધી પણ અસિદ્ધતા કે સંદેહ હોય ત્યારે] હેત્વાભાસ ગણાય. (૧૬)
अथ कस्ौकस्य रूपस्यासिद्धी संदेहे वा किंसंज्ञको हेत्वाभास इत्याह -- एकस्य रूपस्य धमि संबन्धस्यासिद्धौ संदेहे वाऽसिद्धो हेत्वाभासः ॥ ५७॥
હવે “મા એક રૂપની અસિદ્ધતા કે તે વિષે સંદેહ હોય ત્યારે કયા નામને હેત્વાભાસ થાય ?' એ [ પ્રશ્ન ]ના અનુસંધાનમાં કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org