________________
તૃતીય પરિછેદ : પરાથનુમાન
૧૨૯ ધમિસંબંધરૂપી એક રૂપની અસિદ્ધિ કે સંદેહને પ્રસંગે અસિદ્ધ” હેવાભાસ, (૫૭)
__ 1. एकस्य रूपस्येति । धर्मिणा सह सम्बन्धः धमि संबन्धः । धर्मिणि सत्त्व हेतोः । तस्यासिद्धौ संदेहे वा असिद्धसंज्ञको हेत्वाभासः । असिद्धत्वादेव च धर्मिण्यप्रतिपत्तिहेतुः । न साध्यस्य, न विरुद्धस्य, न संशयस्य हेतुरपि त्वप्रतिपत्तिहेतुः । न कस्यचिदतः प्रतिपत्तिरिति कृत्वा । अयं चार्थोऽसिद्धसंज्ञाकरणादेव प्रतिपत्तव्यः ॥
1. “ધમિસંબંધ” એટલે ધમી સાથે હેતુને ] સંબંધ; અર્થાત ધમીમાં હેતુનું અસ્તિત્વ. તેની અસિદ્ધિ કે સંદેહને પ્રસંગે “અસિદ્ધ' નામને હેવાભાસ કહેવાય [ હેતુનું ધમમાં અસ્તિત્વ ] અસિદ્ધ હોવાથી જ [તે, ] ધમી વિષે [ સાધ્યની ] અપ્રતીતિ હેતુ બને છે –[ અર્થાત ] તે ધમી વિષે ન સાધ્યને અસ્તિત્વની પ્રતીતિને, ન તો [ તેનાથી વિરુદ્ધ ધમ[ના અસ્તિત્વની પ્રતીતિ કે ન [ સાધ્યના ] સંશયને હેતુ થાય છે; માત્ર અપ્રતીતિને જ હેતુ હોય છે – કારણ કે એમાંથી કશાની પ્રતીતિ થતી નથી. આ વાત તે [ આ હેત્વાભાસને માટે ] “અસિદ્ધ’ એવી [ અન્વથ ] સંજ્ઞા કરી હોવાથી જ સમજાઈ જાય છે. (૫)
उदाहरणमाह -- यथा - अनित्यः शब्द इति साध्ये चाक्षुषत्वमुभयासिद्धम् ॥ ५८ ॥ ઉદાહરણ આપે છે:
જેમ કે – “ શબ્દ અનિત્ય છે' એ સાધ્ય હોય ત્યારે ચાક્ષુષપણું ઉભય માટે અસિદ્ધ છે. (૫૮)
1. વસ્ય નિત્ય લ્યનિવિરિટે રાત્રે રાધે રાધુપુરવં જમઘરવું शब्दे द्वयोरपि वादिप्रतिवादिनोरसिद्धम् ॥
1. “શબ્દ અનિત્ય છે ” એટલે કે અનિત્યત્વવિશિષ્ટ શબ્દ સાધ્ય હોય ત્યારે ચાક્ષુષપણું એટલે કે ચક્ષુસ્ત્રાપણું તે વાદી અને પ્રતિવાદી એ બંનેની દષ્ટિએ અસિદ્ધ છે. (૫૮)
चेतनास्तरव इति साध्ये सर्वत्वगपहरणे मरणं प्रतिवाथसिद्ध, विज्ञानेन्द्रियायुनिरोधलक्षणस्य मरणस्यानेनाभ्युपगमात्तस्य च तरुष्वसंभवात् ॥ ५९ ॥
વૃક્ષ ચેતનરૂપ છે ? એ સાધ્ય હોય ત્યારે તેની બધી છાલ ઉતરડી નાખતાં થતું મરણ” એ [ હેતુ ] પ્રતિવાદી માટે અસિદ્ધ છે; કારણ કે તે તો વિજ્ઞાન-ઇન્દ્રિય-આયુષના નિધરૂપ મરણને જ સ્વીકારે છે; ને તેને વૃક્ષ વિશે સંભવ નથી. (૫૯)
1. चेतनास्तरव इति तरूणां चैतन्ये साध्ये । सर्वां त्वक् सर्वत्वक् । तस्या अपहरणे सति मरण दिगम्बरैरुपन्यस्तं प्रतिवादिनो बौद्धस्यासिद्धम् । .. ન્યા. બિ. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org