________________
દ્વિતીય પરિચ્છેદ : સ્વાર્થીનુમાન
જોડો, તો પણ વાક્યને અંતે થયેલે એ પ્રયોગ અગાઉનાં બંને રૂપોને પણ લાગુ પાડવાનું આવશ્યક ગણાય; કારણ કે [દા ત. પ્રથમ રૂપ સાથે તે પ્રયોગ લાગુ ન પાડીએ તે એનું અનુમયમાં હોવાપણું જ' એટલું જ લક્ષણ છેટું ઠરશે, કારણ કે] બીજ પિતાની યોગ્યતા (=સ્વભાવ) વડે અંકુરનું નિમિત્ત બને છે તે રીતે કંઈ લિંગ [અનમેયમાં પિતાના અવશ્ય હાવારૂપી યોગ્યતાએ કરીને જ પરોક્ષ [એવા સાધ્ય]ના જ્ઞાનનું નિમિત્ત બનતું નથી; કારણ કે ઇન્દ્રિયગોચર નહિ થયેલા ધુમાડાથી અગ્નિનું જ્ઞાન થતું નથી. વળી, જેમ દીવો હોય એટલે ઉપસ્થિત ઘડાનું જ્ઞાન થઈ જ જાય તેમ કંઈ લિંગ[ભૂત પદાર્થનું [માત્ર પદાર્થરૂપે] જ્ઞાન હોય તેથી પક્ષ પદાર્થ (=સાધ્ય)નું જ્ઞાન થઈ શકતું નથી; કારણ કે લિંગને [માત્ર પદાર્થરૂપે સાક્ષાત્કાર તો થયે હોય, પણ જે તેનો સાધ્યધર્મ સાથે સંબંધ પણ [અનુમાન કરનારને ન સમજાયો હોય તે નુભવગોચર એવા લિંગ પરથી પણ પક્ષ પદાર્થનું જ્ઞાન ન જ થાય. ટૂંકમાં, [પક્ષમાં ઉપસ્થિત એવું] લિંગ પરોક્ષ પદાર્થ સાથે “નાન્તરીયકતા'થી (=અવિનાભાવસંબંધે) સંકળાયેલું છે એવો લિંગ વિષેનો નિશ્ચય જ લિંગ પરોક્ષાર્થનું જ્ઞાન કરાવે તે માટેની આવશ્યક પ્રક્રિયા છે, એ સિવાય (પરોક્ષાર્થજ્ઞાન) શક્ય નથી. આમ લિંગનાં અન્વય, વ્યતિરેક અને પક્ષધર્મવ – એ ત્રણે રૂપનો નિશ્ચય આવશ્યક બની રહે છે; કારણ કે તે ત્રણેને નિશ્ચય જ લિંગનો [અનુમાપક કે ગમક બનાવતે આવશ્યક વ્યાપાર છે. આથી ત્રણે રૂપોમાં “નિશ્ચિત થયેલું” એ શબ્દ જોડવા આવશ્યક છે.
. 2. तत्र सत्त्ववचनेनासिद्धं चाक्षुषत्वादि निरस्तम् । एवकारेण पक्षैकदेशासिद्धो निरस्तः । यथा 'चेतनास्तरवः स्वापात्' इति पक्षीकृतेषु तरुषु पत्रसंकोचलक्षणः स्वाप एकदेशे न सिद्धः । न हि सर्वे वृक्षा रात्रौ पत्रसेकोचभाजः, किन्तु केचिदेव । सत्त्ववचनस्य पश्चात् कृतेनैवकारेणासाधारणो धर्मो निरस्तः । यदि ह्यनुमेये एव सत्त्वमिति कुर्यात् , श्रावणत्यमेव हेतुः स्यात् । निश्चितग्रहणेन संदिग्धासिद्धः सर्वो निरस्तः । સૂત્રગત ત્રિરૂપકથનથી થતુ હેવાભાસનિરસન :
પ્રથમ રૂ૫ના હેવાભાસ : A 2. “ [અનુમેયમાં લિંગનું] હેવાપણું” એમાં “ હેવાપણું' (=અસ્તિત્વ) એ શબ્દથી અસિદ્ધ હેત્વાભાસનું નિરાકરણ થાય છે; જેમ કે શબ્દને અનિત્ય સિદ્ધ કરવા કોઈ શબ્દ ચાક્ષુષ (=ચક્ષુથી અનુભવી શકાય તેવા) છે” એવું લિંગ રજુ કરે તો, શબ્દમાં ચાક્ષુષત્વનું અસ્તિત્વ ન હોવાથી લિંગનું પ્રથમ રૂ૫ ચરિતાર્થ નહિ થાય અને તેથી] “અસિદ્ધ હેત્વાભાસ થશે. વળી પ્રથમ રૂપમાં મૂકેલા “જકારથી “પક્ષેક દેશાસિદ્ધ) (=પક્ષના એક પ્રદેશમાં હેતુનું અસ્તિત્વ અસિદ્ધ હોવું તે) નામનો હેત્વાભાસ દૂર થશે; જેમ કે “વૃક્ષો સચેતન છે; કારણ કે તેઓ (બધાં વૃક્ષો) નિદ્રાવસ્થા પામતાં હોય છે” - આ અનુમાનમાં પક્ષ તરીકે [સર્વ] વૃક્ષો છે. હવે પાંદડાં સંકોચાવારૂપ નિદ્રાવસ્થા રાત્રે બધાં વૃક્ષોમાં જોવા મળતી નથી; કેટલાંકમાં જ જોવા મળે છે. આમ અહીં પક્ષના એક ભાગમાં હેતુનું અસ્તિત્વ અસિદ્ધ છે. [પ્રથમ રૂપમાં] “હોવાપણું' એ શબ્દની [પહેલાં નહિ પણ પછી “જ”કાર મૂકવાથી હેતુ અસાધરણ ધર્મ ન બની રહે તેની કાળજી લેવાઈ છે. જો “અનુમેયમાં જ હોવાપણું' એમ આગળ ‘જ'કાર મૂક્યો હોત તો સિપક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org