________________
ખ્યાબિન્દુ
છે અસપક્ષ એકમાં ન હોય એ ધર્મ જ હેતુ બની શકત; ઉદાહરણ તરીકે “શબ્દ અનિત્ય છે ' એ સિદ્ધ કરવા “શ્રાવણત્વ” (=કાનને વિષય હેવાપણું), [કે જે પણ કે અપક્ષ એકેમાં નથી તેવું જ હેતુ બની શકત. [પણ ખરેખર એ હેતુ તે અસાધારણ” નામનો હેત્વાભાસ જ ગણાય.] વળી [અનુમયમાં હેતુના અસ્તિત્વને] “નિશ્ચિત થયેલું એ વિશેષણ લાગવાથી “સંદિગ્ધાસિદ્ધ' હેત્વાભાસના બધા પ્રકારનું નિવારણ થઈ જાય છે.
3. सपक्षी वश्यमाणलक्षणः । तस्मिन्नेव सत्त्वं निश्चितमिति द्वितीयं रूपम् । इहापि सत्त्वप्रहणेन विरुद्धो निरस्तः । स हि नास्ति सपक्षे । एवकारेण साधारणानैकान्तिकः । स हि न सपक्ष एवं वर्तते किन्तूभयत्रापि । सत्त्वग्रहणात्यूर्वावधारणवचनेन सपक्षाव्यापिसत्ताकस्यापि प्रयत्नानन्तरीयकस्य हेतुत्वं कथितम् । पश्चादवधारणे स्वयमर्थः स्यात् - सपक्षे सत्वमेव यस्य स हेतुरिति प्रयत्नानन्तरीयकत्वं न हेतुः स्यात् । निश्चितवचनेन संदिग्धान्वयोऽनैकान्तिको निरस्तः, यथा 'सर्वज्ञः कश्चिद्वक्तृत्वात्' । वक्तृत्वं हि सपक्षे सर्वज्ञे संदिग्धम् ।
દ્વિતીય રૂપના હેત્વાભાસઃ
3. સપક્ષ (=જેમાં સાધ્ય ધમાં હોય એવા અન્ય ધર્મી)નું લક્ષણ આંગળ [સાતમાં સૂત્રમાં કહેવાશે. * [લિંગનું] સપક્ષમાં જ નિશ્ચિત થયેલું અસ્તિત્વ” એ હેતુનું બીજું રૂપ થયું. આ લક્ષણમાં “અસ્તિત્વ' શબ્દથી વિરુદ્ધ હેતુ ( હેત્વાભાસ) નિવારાયો છે; કારણ કે વિરુદ્ધ હેતુ સપક્ષમાં હેત નથી. [‘અપક્ષમાં જ હેવાપણું' એમ] “જ'કાર વાપરીને “સાધારણાનૈતિક હેત્વાભાસ નિવારવામાં આવ્યો છે; કારણ કે તેવો હેતુ માત્ર સંપક્ષમાં જ નહિ પણ ઉભયમાં હોય છે. [‘સપક્ષ જ અસ્તિત્વ' એમ] “જકાર
અસ્તિત્વ' શબ્દની પહેલાં મૂકવાથી સર્વ સપક્ષોમાં ન વ્યાપનાર [પરંતુ માત્ર કેટલાક સપક્ષમાં વ્યાપનાર એવા, શબ્દનું અનિત્યત્વ સિદ્ધ કરવા રજૂ કરેલા પ્રયત્નનિષ્પાદ્યતા” રૂપ ધર્મનું પણ સિદ્]હેતુપણું જળવાઈ રહે છે. જે ‘જ કાર [‘અસ્તિત્વ' શબ્દની] પછી મૂક્યો હોત તો જુદે જ અર્થ નીકત : સપક્ષમાં જેનું અસ્તિત્વ હોય જ તે ધર્મ હેતુ થાત. તો [શબ્દની] “પ્રયત્નનિષ્પાદ્યતા એ [તેની અનિત્યતા સિદ્ધ કરનારો] હેતુ ન થાત. વળી આમાં સમાવેલા નિશ્ચિત થયેલું' શબ્દોથી “સંદગ્ધાય રૂ૫
અનેક તક હેત્વાભાસનું નિવારણ થાય છે; જેમ કે “અમુક વ્યક્તિ સર્વજ્ઞ છે; કારણ કે તે વક્તા છે” – [આ સંદિગ્ધાવ્યરૂપ અનૈકાન્તિક હેત્વાભાસ થશે;] કારણ કે [પરચિત્તમાં સર્વજ્ઞત્વ સંદિગ્ધ હાઈ] સર્વજ્ઞ [માની લેવાયેલ] કઈ સપક્ષમાં વતૃત્વ સંદિગ્ધ રહે છે.
4. असपनो वक्ष्यमाणलक्षणः। तस्मिन्नसत्त्वमेव निश्चितम् - तृतीय रूपम् । तत्रासत्त्वग्रहणेन विरुद्धस्य निरासः । विरुद्धो हि विपक्षेऽस्ति । एवकारेग साधारणस्य विपक्ष कदेशवृत्तनिरासः । प्रयत्नानन्तरीयकत्वे साध्ये ह्यनित्यत्वं विपक्ष कदेशे विद्युदादावस्ति, आकाशादौ नास्ति । ततो नियमनास्य निरासः । असत्त्वशब्दाद्धि पूर्व स्मन्न वधारणेऽयार्थः स्यात् - विपक्षे एव यो नास्ति स हेतुः । तथा च प्रयत्नानन्तरीय त्वं सपक्षेऽपि सर्वत्र नास्ति । ततो न हेतुः स्यात् । ततः पूर्व न कृतम् । निश्चितग्रहणेन संदिग्धविपक्षव्यावृत्ति कोऽनै कान्तिको निरस्तः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org