________________
ન્યાયબિંદુ नीलाकारमुत्पद्यमान नीलबोधरूपमवस्थाप्यते, तेन नीलसारूप्यमस्य प्रमाणम् । नीलविकल्पनरूपं त्वस्य प्रमाणफलम् । सारूप्यवशाद्धि तन्नोलप्रतीतिरूपं सिध्यति । नान्यथेति ।।
2. જેમ પ્રત્યક્ષ નીલસરૂપ અનુભવાતું હોઈ નીલના બોધરૂપ છે એમ નિશ્ચય કરાય છે, તેથી નીલ સાથેનું પ્રત્યક્ષ જ્ઞાનનું સારૂપ્ય એ તે જ્ઞાનના વ્યવસ્થા પન( = આકારનિશ્ચય)ને હેતુ હાઈ પ્રમાણુ ગણાય, અને તે જ્ઞાનને નીલબેધરૂપ નિશ્ચિત કરીએ છીએ તેથી [નીલબોધ તે] પ્રમાણફળ ગણાય, તેમ અનુમાન પણ નીલ વિષય જેવા આકારમાં ( નીલસરૂ૫) ઉત્પન્ન થતું હોઈ નીલાધરૂપ હોવાનું નક્કી થાય છે, તેથી આ જ્ઞાનનું નીલ સાથેનું સારૂપ્ય તે પ્રમાણુરૂપ અંશ નક્કી થશે અને નીલનું વિકલ્પજ્ઞાન તે પ્રમાણફળ ગણાશે. [નીલ સાથેના] સારૂણ્યને કારણે જ તે જ્ઞાન નીલની [વિક૯પાત્મક પ્રતીતિરૂપ સિદ્ધ થાય છે, તેના વિના તેમ સિદ્ધ ન થાત. (૪)
. एवमिह संख्यालक्षणफलविप्रतिपत्तयः । प्रत्यक्षपरिच्छेदे तु गोचरविप्रतिपत्तिनिराकृता । लक्षणनिर्देशप्रसङ्गेन तु त्रिरूपं लिंङ्ग प्रस्तुतम् । तदेव व्याख्यातुमाह - त्रैरूप्यम् पुनर्लिङ्गस्यानुमेये सत्त्वमेव, सपक्षे एव सत्त्वम् , असपक्षे चासत्त्वमेव
___ निश्चितम् ॥५॥ આ રીતે અહીં અનુમાનનાં સંખ્યા, લક્ષણ અને ફળ અંગેના મતાંતરેનું નિરાકરણ કર્યું છે. પ્રત્યક્ષ પરિચછેદમાં તો અનુમાનના વિષય અંગેના મતાંતરનું નિવારણ કર્યું હતું. હવે ઉપર્યુક્ત અનુમાનલક્ષણમાં લિંગને માટે જે “ત્રિરૂપ” [વિશેષણ) વાપર્યું છે તે સમજાવતાં કહે છે :
- હવે [લિંગનું] શ્રેય તે : લિંગનું (1) અનુમેયમાં હેવાપણું જ, (૨) સપક્ષમાં જ હોવાપણું અને (૩) અપક્ષમાં ન હોવાપણું જ નિશ્ચિત થયું હોય તે. (૫). ... 1. भैरूप्यमित्यादि । लिङ्गस्य यत् त्रैरूप्यं यानि त्रीणि रूपाणि तदिदमुच्यत इति शेषः । किं पुनस्तत् त्रैरूप्यमित्याह - अनुमेयं वक्ष्यमाणलक्षणम् । तस्मिन् लिङ्गस्य सत्त्वमेव निश्चितम् - एक रूपम् । यद्यपि चात्र निश्चितग्रहणं न कृतं तथाप्यन्ते कृतं प्रक्रान्तयोर्द्वयोरपि रूपयोरपेक्षणीयम् यतो न योग्यतया लिङ्ग परोक्षज्ञानस्य निमित्त, यथा बीजमङकुरस्य । अदृष्टाळूमादग्नेरप्रतिपत्तेः । नापि स्वविषयज्ञानापेक्ष परोक्षार्थप्रकाशनम् , यथा प्रदीपो घटादेः । दृष्टादप्यनिश्चितसम्बन्धादप्रतिपत्तेः । तस्मात् परोक्षार्थनान्तरीयकतया निश्चयनमेव लिङ्गस्य परोक्षार्थप्रतिपादनव्यापारः । नापरः कश्चित् । अतोऽन्वय-व्यतिरेक-पक्षधर्मत्वनिश्चयो लिङ्गब्यापारात्मकत्वादवश्यकर्तव्य इति सर्वेषु रूपेषु निश्चितग्रहणमपेक्षणीयम् ।
1. લિંગનું રૂપ્ય એટલે એનાં ત્રણ રૂપે (=વિશેષ ધર્મે). [સૂત્રમાંના] “àરૂપ્ય તે એ શબ્દ પછી “આ પ્રકારે કહેવાય છે એવા શબ્દ સમજી લેવાના છે. હવે તે
તે કયું ? તે કહે છે - અનુમેય (=પક્ષ), કે જેનું લક્ષણ હવે પછી સૂત્રકાર કહેવાના છે, તેમાં લિંગનું નિશ્ચિતરૂપે હેવાપણું જ : આ થયું એક રૂપ. જો કે “નિશ્ચિત થયું હોય તે' શબ્દપ્રયેળ [ત્રીજા રૂપના કથન સાથે જ જોડ્યો છે,ી આ પ્રથમ રૂપ સાથે નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org