________________
તૃતીય પરિચછેદ : પરાર્થનુમાન
સૂત્ર ૨૬ :
સૂત્રગત “મર્ધાતુ' પદને અર્થ ધરાર “સામર્થાત્ ' એવો કરે છે. અન્વયવ્યાપ્તિમાંથી વ્યતિરેક વ્યક્તિ (કે તેથી ઊલટું ) ક્યા સામર્થ્યથી ફલિત થાય તે અંગે દુક સ્પષ્ટતા કરે છે : ...સ્વમાવતનાનુમાનચાતિ પ્રતીતિ વન્યથાનુવત્તિત્રક્ષનાથવત્તિનત રુતિ . ( અથ' : સ્વભવહેતુમાં ની જન્મ અનુમાનના બાથી અન્યની પ્રતીતિ થાય છે; અહીં, એક હકીકત બીજી હકીકત વગર સંભવ નહિ એવા તક પર આધારિત “ અર્થપત્તિ'પ્રમાણનું સામર્થે આમને અભિપ્રેત નથી.) મીમાંસકેનું અર્થાપત્તિ-પ્રમાણુ બૌદ્ધોને અમાન્ય હોઈ “ સામા ” એ પદને સામાન્ય રીતે કરાતો અથપત્તિપરક અર્થ અહી’ કરવાનો નથી એવી સ્પષ્ટતા અહી કરાઈ છે. મીમાંસકસંમત અપત્તિને અન્તર્ભાવ સ્વભાવહેતુફત અનુમાનમાં થાય છે એવું સૂચને અહી વાંચી શકાય. સૂત્ર ૩૧ :
ટીકાનું છેટલું વાક્ય આમાં અગાઉનું સૂત્ર ૨.૨૬ આખું ઉદ્ઘત કર્યું છે. પ્રશ્ન એ થાય છે કે એ સૂત્રમાં સ્વભાવપ્રતિબંધના બે પ્રકારો નથી કહ્યા, પરંતુ લિંગ અને સાધમાંથી કેને પ્રતિબંધ કેના વિષે હોય છે તે એટલે કે તે બેમાંથી પ્રતિબદ્ધ કેણ અને પ્રતિબંધવિષય કોણ એ કહેલું છે. જ્યારે અહીંનું કથન એવો ભાસ કરાવે છે કે એ સત્રમાં સ્વભાવપ્રતિબંધના બે પ્રકારો કહ્યા છે. ચેરબાસ્કી આ વિસંગતિ ન જણાય તેવી રીતે ભાષાંતર કરે છે – તેઓ આ વાક્યમાં આ બે પ્રકારનો પ્રતિબંધ કેણ કેના પ્રત્યે ધરાવે છે તે વધારાની સ્પષ્ટતા કરતા અગાઉના સૂત્રને ઉલેખ જુએ છે. તેઓ તેમાં આડકતરી રીતે અન્વય અને વ્યતિરેકની એકાર્થકતાનું કારણ ચીંધાયેલું માને છે.
અહીં એ નોંધવું જોઈએ કે આ સૂત્ર (રૂ.૩૨)ની અગાઉનાં સૂત્રોમાં અન્વયવાર્થ અને વ્યતિરેકવાથ એકબીજામાંથી અનિવાર્ય રીતે ફલિત થાય છે એ પ્રકરણ ચાલે છે, તેના સંદર્ભમાં લિ ગન સાધ્ય વિષેના સ્વભાવ પ્રતિબંધના બે પ્રકારની આ સૂત્રની વાત અકસ્તુત લાગે છે. ધર્મોત્તર એનાથી સભાન લાગે છે. એથી જ આ સૂત્રની ટીકામાં, અંતે, અગાઉના બે પ્રકારના પ્રતિબંધને લગતા સૂત્ર (૨.૨૪) અગાઉ આવતા અન્ય સૂત્ર (૨.૨૨)ને ઉલ્લેખ કરીને વધારે પ્રસ્તુત એવી વાત ગમે તે ભોગે ઉમેરે છે – તે વાત છે કિંઠને પ્રતિબંધ સાધ્ય વિષે હવાની. તેને લીધે જ અન્વયવાક્ય અને વ્યતિરેકવાર્થ એકબીજામાં ફલિત થઈ શકે છે તે વાત પાકી થાય છે. અલબત્ત. મૂળ સૂત્રમાં તે પ્રતિબંધના બે પ્રકાર અંગેનું જ અગાઉનું સૂત્ર ૨.૨૨ કે ૨.૨૪ નિદેશાયું જણુપ છે, સૂત્ર ૨.૨૨ નહિ. એટલે વિસંગતિને આરોપ વહોરીને પણ મૂળે સૂત્રની પ્રકરણ સાથેની અસંબદ્ધતાને પરિહાર કરવાનું ટીકાકારે સાહસ કર્યું લાગે છે. સૂત્રકારે આ સૂત્ર કેમ મૂક્યું હશે તે પ્રશ્ન તે રહે જ છે. સૂત્ર ૩ર :
સૂત્રમાં યુનીય પદને ધર્મોત્તરે અને એ પ્રેરક ! વિધ્યર્થ કૃદંત (અર્થાત બતાવવા લાયક’ એવા અર્થમાં) લીધું છે તેમાંથી તેમના વિવેચનમાં કંઈક અંશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org