SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ન્યાયબિંદુ: પણ સૂત્ર ૧૯: સૂત્ર રૂ.૨૫ની ટીકામાં ઉલ્લેખાયેલા બાધક પ્રમાણને ઉપયોગ કરીને રવભાવહેતુના સ્વરૂપનો પાકો નિશ્ચય કરાયો છે. બાધક પ્રમાણને ઉપયે નિગાયક હોય છે તે સત્યને આધારે આ સૂત્ર રચાયું છે. સૂત્ર ત્થી ૨૦ની રચના પાછળને આશય ? સ્વભાવહેતુના આ પ્રકરણમાં સ્વાર્થનુમાન-પરિચ્છેદમાંની બ્રભાવહેતુની ચર્ચાની કેટલીક બાબતેની વિશેષ પુષ્ટિ કરાઈ છે ને સ્વભાવહેતુના પ્રકારોની બાબત નવી ઉમેરાઈ છે. સ્વાર્થનુમાન કે પરાથનુમાનના વિષયભેદને સ્પષ્ટ ખ્યાલ હોવા છતાં, પ્રાસંગિક રીતે, ઔચિત્ય જોઈને, સૂત્રકાર એક પ્રકરણના વિષયવસ્તુની ચર્ચા અન્ય પ્રકરણમાં પણ ઉમેરે છે. સૂત્ર રૂ.ની ટીકામાં દુક જે જણાવે છે તે આ આખા પ્રકરણને વત્તઓ છે અંશે લાગુ પડે છે : ઇતકતમવિ વાર્થનુમાનેfધwifમાનાર્થ પુનરુતમિતિ દ્રષ્ટવ્યમ્ | (અર્થ: આ બાબત સ્વાર્થોનુમાન-પ્રકરણમાં કહી હોવા હોવા છતાં કઈક વિશેષ કહેવા માટે અહીં ફરી કહી છે તેમ સમજવું.) સૂત્ર ૨૩ઃ સૂત્ર રૂ.૮માં અનુલધિરૂપ હેતુને સામ્યવાન પ્રયોગ હતો. તે જ અનુમાનને વૈધર્થવાન પ્રયોગથી કઈ રીતે કહી શકાય તે આ સૂત્રમાં બતાવ્યું છે. બંનેમાં પ્રયોગભેદ છે; સાધન કે સાધ્યને ભેદ નહિ. અહીં વ્યતિરેકમુખે વ્યાતિ કહીને તેને અનુરૂપ એવું દષ્ટાતું આપ્યું છે. તે દૃષ્ટાતધમી*થી સાયુધમીનું હેતુના સવની બાબતમાં વૈધમ્ય છે. દૃષ્ટાંતધમીમાં સાધ્યાભાવ માટે અનિવાર્ય એવી સાધનાભાવની જે શરત પળાય છે, તે શરત સાથધમી કિંવા પક્ષમાં નથી પળાતી તે વૈધમ્ય જ આવા પ્રયુગમાં પક્ષ વિષે સાધ્યની સિદ્ધિ કરાવી આપે છે, માટે આને “વૈધમ્મવાળ” પ્રયોગ કહે છે. સૂત્ર ૨૪, ૨૫ ? આ બંનેમાં વૈધમ્યવ્યાપ્તિ સાથે વધુમ્મદષ્ટાન્ત આપ્યાં નથી, જ્યારે આ અગાઉના સૂત્રમાં અનુપલબ્ધિ-હેતુને વૈધમ્યવાન પ્રયોગના ઉદાહરણમાં દષ્ટાન પેલ છે. અગાઉ પરાથનુમાનના બે પ્રકાર – સાધમ્યવત અને વૈધમ્યવત્ – નું પ્રતિપાદન કરતા સૂત્ર ૩.૪ ની વ્યાખ્યામાં, સામ્યવાળા અને વૈધમ્યવાળા પ્રકાર દૃષ્ટાન્તધમી અને સાથધમીના હેતુક્ત સાધમ્મ કે વૈધમ્મી પડે છે તેવી સ્પષ્ટતા ધર્મોત્તરે કરી છે, દષ્ટિએ આ પ્રકારના દટા તરૂ૫ ર માનવાથમાં દીધમાં'ના ઉ૮૯ - ૦મ્યક જાય. તે દ્રષ્ટિએ આ બે સૂત્રોમાં પણ દૃષ્ટાધને અહર ક જોઈ એ. અથવા કદાચ સૂત્રકારને વ્યાપિપાવાક્ય અને પદ્ધધપ: હારે 15થનું જ વધર્મી કે ધમ્મ અભિપ્રેત હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy