________________
પ્રથમ પરિચછેદ : પ્રત્યક્ષ
૨૦૭
કે એ અપૂર્ણતા દૂર કરવા હજી થોડું પ્રકર્ષગમન બાકી રહે છે. તો પછી સ્ફટાભત્વની ક્ષણે ભાવનાપ્રટર્ષને “પર્યન્ત ' એટલે કે છેડે આવ્યો એમ કહેવું કઈ રીતે વાજબી ગણાય ? આવી શંકાને પn૦માં વાચા મળી છે : નન ઘઉંઘ વતઃ સ યુથ મિન सति प्रकर्षा निवत्त'ते । तच्च सम्पू(ण)मेव स्फुटाभवम् , तत्कथमुच्यते कथञ्च पर्यन्तज योगिज्ञान, ન તુ તહેવ વત્ત હતિ... | ( અર્થ : “ પ્રકર્ષને પર્યત તો તેને માનવો ઠીક ગણાય કે જેના અસ્તિત્વથી પ્રકમાં અટકી જાય. તેવી અવસ્થા એટલે તો ફુટભવ સંપૂર્ણ થયું હોય તે જ અવસ્થા. તો પછી “યોગિજ્ઞાન તે પર્યન્તમાંથી જન્મે છે ' એવું શા માટે કહ્યું છે ને શી રીતે યોગ્ય છે ? તેને બદલે “યોગિંજ્ઞાન પિતે જ પર્યન્ત છે' એમ શા માટે નથી કહ્યું?”) આ શંકાને જવાબ તેઓ યાષદ્ધિ રામનવમરિપૂર્ણ તાવત તક્ષ્ય પ્રમનમ્..એ ધર્મોત્તરના વાક્યમાં જુએ છે. પણ આમાં પ્રશ્નનું સમાધાન થતું લાગતું નથી.
એટલે અહીં રજૂઆત–દેષ તો જરૂર લાગે છે. પણ જ્યારે મૂળ સૂત્રમાં જ આ પ્રકાર નું કથન પડેલું છે ત્યારે ધર્મોત્તરની ચર્ચામાં પૂરી વિશદતાનો અભાવ એટલે કે શૈલીષ છે તેમ માનીને ધર્મ કાતિના આ કથન પાછળનો ભાવ સમજવો રહ્યો. બૌદ્ધ ક્ષણભંગવાદને આધારે તે ખુલાસો આ મુજબ શક્ય છે? ઉક્ત વાદ પ્રતિક્ષણને નિરન્વય વિનાશ માને છે. માત્ર બે કે વધુ અવ્યવહિત ક્ષણો વચ્ચે સાદયના અનુભવ (“કલ્પના ')ને આધારે સદશ ક્ષણસંતતિ ' એવું આરોપણ અને વિસદશતાના અનુભવ( “ કલ્પના ”)ને આધારે સિદશ ક્ષણસંતતિ ' એવું આરોપણ કરાતું હોય છે. બાકી દરેક ક્ષણ સંપૂર્ણપણે નષ્ટ જ થાય છે ને તેને સ્થાને કહેવાતી “ સદશ કે “વિસદશ” ક્ષણ આવી શકે છે. એટલે સ્કુટાભ– “ ઈષતુ અસંપૂણ ' હોય ત્યારે ' સદશ” ક્ષણસંતતિની છેલી ક્ષણ હેય છે અને પછી. “ વિસદશ’ એવી અનન્તર તેને સ્થાને જન્મે છે – જેને “ગિજ્ઞાન” કહીએ છીએ. એની પૂર્વની ભાવનાપ્રકપત્નની ક્ષણુથી અનેક રીતે વિલક્ષણ અને અપૂર્વ એવી આ ગિજ્ઞાનની ક્ષણ છે. એટલે એમાં અગાઉના ઈષત અપૂર્ણ સ્કૂટાભત્વનું ઈષત પ્રકર્ષગમન થવાનું ન ભાસતાં, “અલૌકિક ” કે “અચિંત્યક૫ ” કહેવાતા પ્રતીત્યસમુત્પાદવાદ મુજબ, કાઈ અપૂર્વ ચિત્તનું જ અસ્તિતવ અનુભવાય છે.
અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે વાસ્તવમાં તો સ્ફટાભત્વના આરંભથી તેના ઈષત અસંપૂર્ણવ સુધીના તબક્કાઓમાં પણ કોઈ એક જ વસ્તુનું પ્રકર્ષ–“ગમન” તે છે જ નહિ. પરંતુ ત્યાં સુધી નજીક-નજીકની ક્ષણોમાં સાદયને પટુ અનુભવ થતો હેવાથી જાણે સ્કુટાભત્વ એ જ પદાર્થ હેય ને પ્રતિક્ષણ પ્રગમન કરતે હેય એ આરાસ જ થાય છે; તેની જ અપેક્ષાએ ટીકામાં આ પ્રકષગમન ' પ્રયોગ થયેલ છે. જ્યારે તેને “અનુસરતી' ગિજ્ઞાનરૂપ પ્રથમ ક્ષણ એ વિલક્ષણ હોઈ તેની સિદ્ધિ માટે અગાઉની ક્ષણના સલ્ફટાભવનું જ કિંચિત્ પ્રાગમન થવાપણું અનુભવાતું નથી.( અલબત્ત, અગાઉની એ ક્ષણે સાથે મંદ સાદશ્યને અનુભવ થવાને, વિરોધીપણાનો નહિ. )
બીજી રીતે કહીએ તે પિતાના ધ્યેયના પુનઃ પુનઃ અનુસંધાન વડે ચિત્તમાં એવા ધમની ભૂમિકા રચાય છે, જે અગાઉની પ્રદશા કરતાં આકાર–પ્રકાર–માત્રાદિમાં અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org