SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ તુતીય પરિચ્છેદ : પરાથનુમાન ૧૫૫ 2. શયન-આસન-આદિપુરુષનાં ઉપભેગનાં અંગો હોઈ તેને અહીં “અંગે' કહ્યાં છે. આ, [ પ્રસ્તુત અનુમાનના પાયામાં રહેલી ] વ્યાપ્તિને બતાવનાર વિષય કિંવા દૃષ્ટાન્ત છે. આ ઉદાહરણમાં પરાર્થપણાથી સંધાતરૂપ હોવા પણું વ્યાપેલું છે. સંઘાતરૂપ શયનાસનાદિ ઉપભોક્તા પુરુષનાં ઉપકારક હેઈ “પરાથ' કહેવાયાં છે. (૮૭) कथमयमिष्टविघातकृदित्याह -- तदिष्टासहतपाराशें विपर्य यसाधनाविरुद्धः ।। ८८ ॥ આ [ અનુમાનમાને હેતુ] કઈ રીતે ઇષ્ટવિધાતકારક છે તે બતાવે છે : ઉપયત હેતુ તેને ઈષ્ટ એવા અસંહતપારાશ્યથી વિપરીત [ સાધ્યને સિદ્ધ કરતો હોવાથી વિરુદ્ધ [ હેવાભાસરૂપ છે, (૮૮) 1. तदिष्टासंहतपारार्थ्यविपर्ययसाधनादिति । असंहते विषये पागर्थ्यमसहतपारार्थ्यम् । तस्य सांख्यस्य वादिन इष्टमसंहतपारार्थ्य तदिष्टासंहतपपारायंम् । तस्य विपर्य यः सहतपारार्थ्य नाम । तस्य साधनाद् विरुद्धः । 1. અસંહતપારાર્થ' એટલે અસંહત (સંઘાતરૂપ ન હોય તેવા) વિષય (=વસ્તુ) પ્રત્યે પારાર્થે (=ઉપકારકપણું). “તેને એટલે કે સાંખ્યવાદીને ગિર્ભિત રીતે અસંહત પારાર્થ એ [સાધ્ય તરીકે] ઇષ્ટ છે. તેનાથી વિપરીત એટલે સંહતપારા. ઉકત હેતુથી એ વિપરીતની સિદ્ધિ થતી હાઈ વિરુદ્ધ હેત્વાભાસ છે. 2. आत्माऽस्तीति ब्रुवाणः सांख्यः, कुत एतदिति पर्यनुयुक्तो बौद्धेनेदमात्मनः सिद्धये प्रमाणमाह । तस्मादसहतस्यात्मन उपकारकत्वं साध्यं चक्षुरादीनाम् । अयं तु हेतुर्विपर्य यव्याप्तः। यस्माद्या यस्योपकारकः स तस्य जनकः । जन्यमानश्च युगपत् क्रमेण वा भवति संहतः । तस्मात् परार्थाचक्षरादय संहतपरार्था इति सिद्धम् ।। 2. [ સાંખ્યવાદીના આ અનુમાનને સંદર્ભ તપાસીએ: ] “આત્મા છે” એમ બેલતા સાંખ્ય વાદીને બૌદ્ધવાદીએ “શાથી ?” એવો પ્રશ્ન કર્યો, તેથી [ ઉપયુંકત અનુમાન વડે ]. આત્માની સિદ્ધિનું પ્રમાણ રજૂ કરે છે. એટલે “ચક્ષુ વગેરે, સંઘાતરૂપ નહિ એવા આત્માના ઉપકારક છે' એવું સાધ્ય [ તેમના મનમાંડે છે. પણ અહીં [‘સંધાતરૂપ હોવું' એ 3 હેતુ તો [ સાધ્યથી ] વિપરીત [ મ ] વડે વ્યાપ્ત છે; કારણ કે જે જેનો ઉપકારક હોય તે તેને જનક હોય છે. હવે જે જન્મ પામતો હોય તે એક સાથે કે ક્રમે કરીને સંઘાતરૂપ બને છે. તેથી પરાર્થ એવા ચક્ષુ વગેરે સંહત એવા પરના ઉપકારક જ હોઈ શકે, [ અસંહતના ઉપકારક નહિ, ] એ સિદ્ધ થાય છે. એટલે ચહ્યું–આદિને આધારે તેમના ઉપકાર્ય તરીકે નિરવયવ આત્માની સિદ્ધિ થઈ શકે નહિ. ] ( ૮૮) अयं च विरुद्ध आचार्यदिङ्नागेनोक्तः -- ર રુદ માનો | ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy