SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ nતીય પછિ : પરાથનુમાન ૨૪૭ તે પડશે જ.) (૨) મમિત્રા એટલે જે તે વાક્યથી વર્ણનીય એવા વિષય અંગેનું પિતાનું અંગત મંતવ્ય કિવા દષ્ટિબિંદુ. ઉક્ત વાદી પિતાના વાકયના કારણ તરીકે પિતાનું જે તે વિષય અંગેનું દષ્ટિબિંદુ ભાગ ભજવતું હોવાની વાતને નકારી શકે, એ એમ કહેશે કે વસ્તુમાંથી મારું વાકય પ્રવૃત્ત છે, મારે જે તે વસ્તુ અંગેનું આ કે તે દષ્ટિબિંદુ હોય એવું કશું છે જ નહિ; તે મારા વાળના કારણરૂપ નથી. હું તે વસ્તુ જોઈ તેવી કહું છું, ભલે તેને તમે તે વસ્તુ અંગેનું મારું દૃષ્ટિબિંદુ કહો. વક્તા સામાન્યતઃ પિતે એમ માનતે હોય છે કે હું વસ્તુ જેવી જોઈ તેવી કહું છું, એમાં મારું અંગત કશું હું ઉમેરતે નથી સૂત્ર પપ : સાધનામાર” શબ્દ સમજાવવા ધર્મોત્તર સંદશં સાધન – એમ કહે છે તે અંગે દુક ઠીક हे छ : सदृशं साधनस्येत्यर्थकथनमेतद् । व्युत्पत्तिस्त्वाभासनमाभासः प्रतिभासः साधनस्येवाभासः પ્રતિમાસો ધેતિ તથTI (અથ : “સાધનની સદશ ' એમ કહીને તે સાધનામાર શબ્દનો એકંદર અથ જ કહ્યો છે; એ શબ્દની વ્યુત્પત્તિ તે આમ થાય : મામા એટલે આભાસ થવાની ક્રિયા અર્થાત પ્રતિભાસ; ને સાધનામાર એટલે “ સાધનના જેવો આભાસ એટલે કે પ્રતિભાસ છે જેને તે ' ) 2 : “ ત્રચાi qrળાં ન્યૂનતા નામ સાધનો:’ : આ વાક્ય ચર્ચાતાં દમ આવે પૂર્વપક્ષ રજૂ કરે છે : “જે કેઈસાધનનાં ત્રણ રૂપ હોય પણ એમાંથી કોઈ કહ્યાં ન હોય તે તે કાંઈ સાધનને દેષ નથી, પણ વક્તાને દોષ છે; તે વક્તાના દોષને કેમ સાધનદોષ કહો ?” આનો જવાબ એ આવે છે કે અહીં સાધન શબ્દથી લિંગ નહિ પણ લિંગપ્રતિપાદક વાકય સમજવાનું છે. એથી વક્તાના દોષને લીધે પ્રતિપરાને અનુમાન સમજાતું નથી તેથી તે દોષ. સૂત્ર પ૭ : ધર્મોત્તર કહે છે કે પ્રસિદ્ધ હેત્વાભાસથી ન સાધ્યની, ન વિરુદ્ધ (= સાધ્યાભાવ)ની કે ન તે સંશયની પ્રતિપત્તિ થાય છે, માત્ર અપ્રતિપત્તિ થાય છે. અહીં ધર્મોત્તરે સંશયની પણ અપ્રતીતિ કેમ કહી હશે ? જે હેતુનું ધર્મોમાં સર્વ સંદિગ્ધ હોય તે શું સાધ્ય અંગે સંશય થશે નહિ ? આ શંકાનો ઉત્તર સંભવત: આ છે: હેતુ ધમીમાં હોય કે ન હેય તે બંને સ્થિતિમાં ય હેતુનાં સવક્ષે સરવે ઇત્યાદિ અન્ય રૂપે ના નિશ્ચય વિના વાત આગળ વધવાની નથી. વળી આ તબક્કે પ્રતિપના પ્રતિપાદનના વિષય બાબત ઉદાસીનકલ્પ હોય છે. એટલે જિજ્ઞાસાના અભાવે તે સંશય ન અનુભવતાં, “સાધ્ય સિદ્ધ થતું નથી.” એટલો જ પ્રતિભાવ મનમાં અનુભવશે. સંશય હેતુ તે અનૈકાતિક હેત્વાભાસ બનશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy