SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ન્યામબિન્દુ દિપણ, સૂત્ર ૫૮ : ઉભયસિદ્ધના જ આ પ્રકારમાં (હેતુ સાધ્યના અધિકરણથી અન્યત્ર હોય તેવો) વ્યાધિકરણસિદ્ધ, વિશેષણસિદ્ધ તેમ જ વિશેષ્યાસિદ્ધ – આ પ્રકારે પણ સમાવિષ્ટ માનવા. (જુઓ વ .) સૂત્ર ૫૯ ઃ 1: “જિન્નર’ શબ્દ અંગે દુક નેધે છેઃ ટ્રિા ઇવાવરું ગાણિતિ યુવરા મિત્ર: ક્ષાના ૩જો ! ( અર્થ : “દિશાઓ જ જેમનું વસ્ત્ર છે' એવી વ્યુત્પત્તિ દ્વારા દિગંબર” એટલે ક્ષપણકે – એમ અર્થ સમજવાને છે. ) ભાસના પ્રતિજ્ઞાઘરાવા, વિમાર ઇત્યાદિમાં, પૃઇટિમાં, મુદારક્ષામાં શાળાના ઉલ્લેખો આવે છે તે પણ શું દિગંબર ? જેન ! 2 : માનસિક રબાસ્કી નેધે છે કે સામાન્યત: બદ્ધગ્રંથમાં માતમ શબ્દથી મૂળ બૌદ્ધ સૂત્રો અને શાસ્ત્રગ્રંથે એ બધું સમજાય છે. પરંતુ અહીં લેક અને આગમને ભેદ કરાય છે તે સંદર્ભમાં સામ એટલે મૂળ સૂત્રગ્રંથે. દુર્વક ઉક્ત આગમમાંની માપુ:ની વ્યાખ્યા આમ નોંધે છે કે જીવિતેઝિયમ ગાયુ. | આ ગાયુ. તે (મમર્મwોરા મુજબ) એક રિવિઝયુવતiewાર (અમિ. ૨૨) (ચિત્તથી અલગ એવો સંસ્કાર ) છે એમ ચ્ચે નોંધે છે. સૂત્ર ૬o : 2 : sar: પદ બાબત ચે. સ્પષ્ટતા કરે છે કે અહીં રૂપ વગેરે ઇન્દ્રિયવિષય (રૂપાયતનાદિ) સમજવાના છે, અને નહિ કે બોદ્ધકલ્પિત રૂપાદિ કંધે; કારણ કે તેમાંના પ્રથમ સ્કંધ સિવાય અન્ય સચેતન મનાય છે. 3 : કચેરબાસ્કી નોંધે છે કે સરકાયવાદ મુજબ દરેક ઉત્પત્તિ અને વિનાશ એ ખરેખર તે એક જ સતના પરિણામે છે આવિર્ભાવ છે. તેથી બૌદ્ધ ક્ષણભંગવાદ મુજબનાં ઉત્પત્તિવિનાશ સાંખ્યને માટે અસિદ્ધ છે. છતાં સુખાદિ, કે જેને તે પ્રકૃત્યન્તર્ગત માને છે અને તેથી અચેતન માને છે તેમનું અચેતન્ય સિદ્ધ કરવા પ્રતિવાદી બૌદ્ધની ઉત્પત્તિ અને વિનાશની કલ્પના સભાનપણે કે અભાનપણે ઘડીક ઉછીની લઈ લે છે. જે એ જાતની ઉત્પત્તિ ને વિનાશને સુખાદિના ધર્મરૂપે સ્વીકારે તે નિત્ય ઉછેદવિનાશને કારણે જ સ્મૃતિ-આદિ ચૈતન્યધર્મો ન સંભવે. સૂત્ર ૬૧ઃ અવતરણિકા: હવે પછીના અસિદ્ધ પ્રકારને સંદિગ્ધાંસિદ્ધ કહે છે તે રીતે અગાઉ નિરૂપાયેલા અસિદ્ધના પ્રકારેને “નિશ્ચિતાસિદ્ધ' જેવું કંઈક ભેદ નામ આપવું યોગ્ય ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy