________________
તૃતીય પરિષદ : પરાર્થનુમાન
૨૯
1: આમાં માત્રયળ એ સૂત્રપદની વ્યુત્પત્તિ મૌતેડસ્મિન દેતુ: એ દ્વારા ધર્મોત્તરે આપી છે. વળી તેનું સમર્થન આ પરિચ્છેદના “તત્ર દિ દેતુ’ થી આરંભાતા ચોથા વાકયથી કર્યું છે. આમાંના આશ્રીતે પદનું અર્થઘટન દુ સાધનનોવી? – એમ કરે છે તે યોગ્ય જ છે. પરંતુ શ્રીનિવાસશાસ્ત્રી તે પદને કર્મણિ પ્રયોગનું નહિ પણ કર્તરિ પ્રયોગનું રૂપ ગણીને “નિકમે દેત મશ્રિત દેતા હૈ' એમ અનુવાદ કરે છે તે વ્યાકરણની કસેટીએ નભે એમ નથી. એ ૫ણુ “It is a place where it is found” એ અનુવાદ કરીને એ જ દોષ કરે છે.
નેંધપાત્ર બાબત એ છે કે ધર્મોત્તર આશ્રય શબ્દની પિતે આપેલી વ્યુત્પત્તિ બાબત કંઈક દિધા અનુભવતા હોય તેમ દેતો .. માશ્રયમૂત: એમ બીજી સહજ વ્યુત્પત્તિ પણ ચીંધતા જણાય છે.
પ્રથમ વ્યુત્પત્તિ અર્થાત “જેમાં રહેલા હેતુને સાધ્યસિદ્ધિ માટે આશ્રય લેવાય તે રાકથા' એ ગૌરવદોષથી યુક્ત છે. સરળ વસ્તુને અઘરી બનાવી દેવાનું ધર્મોત્તરનું વલણ અહીં પણ ડોકાય છે. વિનીતદેવને તે આની વ્યુત્પત્તિ આપવાનું જરૂરી લાગતું જ નથી. તેઓ તે તેને માટે એ પર્યાય જ આપી દેખીતા અર્થને જ પ્રવતવા દે છે.
સૂત્ર ૬ર :
દુ, નેધે છે કે આ પ્રકારમાં જ સંદિધવિશેષણસિદ્ધ અને સંદિગ્ધવિશેષ્યાંસિદ્ધને સમાવેશ કરવો. સૂત્ર ૬૩ઃ
1 : સૂત્રના નિષ્ણ શબ્દને ધમત્તરકથિત અર્થ અસ્પષ્ટ કે અયોગ્ય જણાય છે. દુર્વક આની નેંધ લે છે. તે ધર્મોત્તરના અર્થનું સીધું ખંડન ન કરતાં સૌમ્ય રીતે પ્રથમ કહે છે કે પર્વતની ઉપરના બહાર ઝઝૂમતા ભાગથી ઢંકાયેલે ભૂભાગ એ માત્ર “ઉપલક્ષણ” ( “નિકુંજ'ના અનેક અર્થોમાંના એકનું જ કથન) છે. પણ પાછળ વધુ અસંદિગ્ધ રીતે કહી નાખે છે કે ધારે બતાવેલ પ્રદેશ જ “નિકુંજ' કહેવાય, અન્ય- નહિ એવું નથી, ખરેખર તે પર્વતને ગવરદેશ જ “નિકુંજ' કહેવાય.
સૂત્ર ૬૫ :
પસિદ્ધ એટલે જ આશ્રયાસિદ્ધ એ બાબત તરફ દુ ધ્યાન ખેંચે છે. સૂત્ર ૭૨ :
આ દ્વિવિધ વિધ તે (૧) સહાનવસ્થાનરૂપ વિરોધ અને (૨) પરરરપરિહાર-સ્થિતલસણુરૂપ વિરોધ. આમાંના પ્રથમને વધ્યઘાતકભાવ પણ કહે છે. વિનીતદેવ આને રાકમે ન્યાયબિન્દુ. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org