________________
૧૮
ન્યાયમિન્દુ
છે; કારણ કે તરત જન્મેલા બાળકની કલ્પના ભલે અભિલાપસવાળી ન હેાય, છતાં તેવા સંસર્ગની યાગ્યતા તા ધરાવે જ છે, વળી જે કલ્પના અભિલાપના સંસર્ગ [વ્યક્ત રીતે] પામી છે તે પણ તેવા સંસર્ગને યેાગ્ય તા કહેવાય જ. આમ વ્યાખ્યામાં યાગ્ય' એ શબ્દ વાપરવાથી આ બંને પ્રકારની કલ્પનાને સમાવેશ થઈ જાય છે.
4. असत्यभिलापसंसर्गे कुतो योग्यतावसितिरिति चेत् । अनियतप्रतिभासत्वात् । अनियतप्रतिभासत्वं च प्रतिभासनियम हेतोरभावात् । ग्राह्यो ह्यर्थो विज्ञानं जनयन्नियतप्रतिभासं कुर्यात्, यथा रूपं चक्षुर्विज्ञानं जनयन्नियतप्रतिभासं जनयति । विकल्पविज्ञानं त्वर्थान्नोत्पद्यते । ततः प्रतिभासनियम हेतोरभावादनियतप्रतिभासम् । કલ્પનાગત પ્રતિભાસની અવસ્તુનિષ્ઠતા :
4. અહીં કાઇને પ્રશ્ન થાય કે કાઈ પ્રતીતિમાં અભિલાપને ખરેખર સંસન થયેા હાય તા સંસર્ગની યેાગ્યતાના નિશ્ચય કેવી રીતે થાય ? આના જવાબ એ છે કે જે તે પ્રતીતિમાં રહેલા અનિયત પ્રતિભાસને લીધે તેની એ યાગ્યતા કળાય છે. [ હવે આ પ્રતીતિમાં કિંવા અનિયત પ્રતિભાસ – જેને ‘વિકલ્પ' પણ કહે છે – તેમાં અનિયતપણું કેમ રહેતું હશે એવા પ્રશ્ન પ્રાસ`ગિક રીતે થાય, એને ખુલાસા એ છે કે] તેવી પ્રતીતિ, પ્રતિભાસનું નિયમન કરનારા કારણમાંથી (=સામે હાજર એવા નર્યા પદાર્થમાંથી) ઉત્પન્ન થતી ન હેાવાથી અનિયત એવા પ્રતિભાસવાળી હેાય છે. અહીં ધ્યાનમાં રાખવુ' જોઈએ કે [સામે વસ્તુતઃ ઉપસ્થિત એવા નર્યા] ગ્રાહ્ય અર્થ જ્યારે કાઈ જ્ઞાન જન્માવે ત્યારે જ નાતામાં નિયત પ્રતિભાસ (=નક્કી વસ્તુલક્ષી આકારવાળી છાપ) ઉત્પન્ન કરે છે – જેમ કે રૂપ ચક્ષુવિજ્ઞાન જન્માવે છે ત્યારે નિયત પ્રતિભાસ જન્માવે છે, જ્યારે વિકલ્પરૂપ જ્ઞાન તા [નર્યાં ગ્રાહ્ય] પદાર્થમાંથી ઉત્પન્ન થતું નથી; [તે તે। પદાર્થ ઉપર જ્ઞાતાએ પેાતાના આગવા સંસ્કાર કે વાસનાને બળે કરેલાં અવાસ્તવિક આરાપણાને આભારી હાય છે.] આમ કોઇ જ્ઞાન પ્રતિભાસનું નિયમન કરનારા કારણમાંથી ઉત્પન્ન થતું ન હેાય ત્યારે અનિયત પ્રતિભાસવાળું હેાય છે.
5. कुतः पुनरेतत् विकल्पोऽर्थान्नोत्पद्यत इति ? अर्थसंनिधिनिरपेक्षत्वात् । बालोऽपि हि यावद्द्द्दश्यमानं स्तनं 'स एवायम्' इति पूर्वदृष्टत्वेन न प्रत्यवमृवति तावन्नोपरतरुदितो मुखमर्पयति स्तने । पूर्वदृष्टादृष्टं चार्थमेकीकुर्वद् विज्ञानमसंनिहितविषयम् । पूर्वदृष्टस्यासंनिहितत्वात् । असंनिहितविषयं चार्थनिरपेक्षम् । अनपेक्षं च प्रतिभासनियम हेतोरभावादनियतप्रतिभासम् । तादृश चाभिलापसंसर्गयोग्यम् ।
5. [કાઇ પૂછે ઃ ] “આવા વિકલ્પ પદાર્થમાંથી ઉત્પન્ન નથી થતા એમ કેમ કહી શકાય, વારુ ?'' [તેને ઉત્તર ઃ] કારણ એ કે તે પદાર્થની ઉપસ્થિતિ બાબતમાં નિરપેક્ષ હેાય છે; [દા. ત.,] બાળક પણ સ્તન જોયા બાદ જ્યાં સુધી · આ તે જ સ્તન છે' એમ કરીને એને પહેલાં જોયેલા સ્તન તરીકે ઓળખતું નથી ત્યાં સુધી છાનુ` રહીને સ્તન મેાંમાં લેતું નથી. હવે આ પ્રકારે અગાઉ જોયેલા પદાર્થ અને પછી જોયેલા પદાર્થને એક કલ્પી લેતું જ્ઞાન એ અનુપસ્થિત વિષયને જ લક્ષતુ' ગણાય; કારણ કે પૂર્વે જોયેલા પદાર્થ કંઇ [હાલ] ઉપસ્થિત હાતા નથી. હવે આમ અનુપસ્થિત વિષયને લક્ષતુ જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org