________________
૫૦
ન્યાયબિન્દુ 1. [ ઉદાહરણગત] ઘટની ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તિ કંવા ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તતા એ [ પ્રથમ તો] ઉપલબ્ધિના અન્ય (એટલે કે ઘટ સિવાયના) પ્રત્ય(= કારણે )નું સાકલ્ય. [ અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે] ઘટ પોતે પણ ઘટજ્ઞાનને જનક ( = હેતુ ) છે અને ઘટ સિવાયનાં ચહ્ન આદિ પણ [ સાથેસાથે ] ઘટજ્ઞાનના જનક છે. હવે [ આ કારણોમાંના | દશ્ય ઘટ સિવાયના ચક્ષુ આદિ અન્ય હેતુઓ તે ઉપલબ્ધિના અન્ય પ્રત્યયો. તેમનું સાકલ્પ અહીં નિદૈલ્યું છે. “સાકય” એટલે [ એ પ્રત્યેની સમગ્રતા, અર્થાત્ એ સમગ્રતાની ] ઉપસ્થિતિ.
2. स्वभाव एव विशिष्यते तदन्यस्मादिति विशेषो, विशिष्टः इत्यर्थः । तदयं विशिष्टः स्वभावः प्रत्ययान्तरसाकल्यं चैतद्वयमुपलब्धिलक्षणप्राप्तत्वं घटादेष्टव्यम् ॥
2. હવે “સ્વભાવવિશેષ” એટલે સ્વભાવરૂપ વિશેષજે પિતાનાથી અન્ય કરતાં જુદું તરી આવે તે [ વિ સહિતના શિક્ ધાતુને આધારે] “વિશેષ' એટલે કે વિશિષ્ટ કહેવાય. આમ સ્વભાવવિશેષ એટલે વિશિષ્ટ સ્વભાવ. તે આ વિશિષ્ટ સ્વભાવ અને અન્ય પ્રત્યનું સાકલ્ય – આ બંને મળીને ઇટ ઇત્યાદિનું ઉપલબ્ધિલક્ષણપ્રાપ્તત્વ થાય તે ધ્યાનમાં લેવું. (૧૩)
कीदृशः स्वभावविशेष इत्याहयः स्वभावः सत्स्वन्येषूपलम्भप्रत्ययेषु सन् प्रत्यक्ष एव भवति स स्वभावविशेषः ॥१४॥ કેવો સ્વભાવવિશેષ ? – એના જવાબમાં કહે છે?
ઉપસ્થિત એ જે સ્વભાવ ઉપલબ્ધિના અન્ય પ્રત્યય જ્યારે ઉપસ્થિત હોય ત્યારે પ્રત્યક્ષ જ થાય એવો હોય તે [ અહી ] સ્વભાવવિશેષ [ કહેવાય ]. (૧૪)
1. सस्वित्यादि । उपलम्भस्य यानि घटाद् दृश्यात् प्रत्ययान्तराणि तेषु सत्सु विद्यमानेषु यः स्वभावः सन् प्रत्यक्ष एव भवति स स्वभावविशेषः ।
1. દશ્ય એવા પદાર્થ – જેમ કે ઘટ – થી અન્ય એવા ઉપલબ્ધિના પ્રત્યયો જ્યારે વિદ્યમાન હોય ત્યારે જે સ્વભાવ [ ઉપસ્થિત ] હોય તો પ્રત્યક્ષ જ થાય તે સ્વભાવવિશેષ [ અને અભિપ્રેત છે].
2. तदयमत्रार्थः - एकप्रतिपत्त्रपेक्षमिदं प्रत्यक्षलक्षणम् । तथा च सति, द्रष्टुं प्रवृत्तस्यैकस्य द्रष्टद्देश्यमान उभयवान्भावः । अदृश्यमानास्तु देशकालस्वभावविप्रकृष्टाः स्वभावविशेषरहिताः, प्रत्ययान्तरसाकल्यवन्तस्तु । यैर्हि प्रत्ययः स द्रष्टा पश्यति ते संनिहिताः । अतश्च संनिहिता यद द्रष्टुं प्रवृत्तः सः । द्रष्टुमप्रवृत्तस्य तु योग्यदेशस्था अपि द्रष्टुं ते न शक्याः , प्रत्ययान्तरवैकल्यवन्तः स्वभावविशेषयुक्तास्तु । दूरदेशकालास्तूभयविकलाः।
2. સમજવાની વાત આ છેઃ અહીં ઉલ્લેખેલ પ્રત્યક્ષ (= ઉપલબ્ધિ) તે [ નિયત દશાવાળા 1 કઈ વિશેષ જ્ઞાતાની અપેક્ષાએ છે [ અને તેથી વિવિધ દશાવાળા એકાધિક જ્ઞાતાઓને તે સામુદાયિક રીતે લાગુ પાડવાનું નથી. ] આ સ્થિતિમાં જે દર્શનમાં પ્રવૃત્ત એવા કોઈ વિશેષ જ્ઞાતાને અમુક ભાવ ( અર્થ) દશ્યમાન થતો હોય તો [તે જ્ઞાતાની દષ્ટિએ ] તે ભાવ [ પ્રત્યયાન્તરસાફલ્ય અને સ્વભાવવિશેષ એ ] બનેવાળો કહેવાય. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org