________________
તતીય પરિક : પરાથનુમાન
૧૩૫ 1. સર્વ માં ગયેલે એટલે કે રહેલ તે સવંગત’ – જેને ‘વ્યાપક ” પણ કહે છે. આત્માના વ્યાપકત્વ રૂપ સાધ્ય માટે ઈ બધે ઉપલબ્ધ થતા ગુણવાળ હોવું ' તે લિંગ છે. આત્માના સુખ, દુખ, ઈચ્છા, દે આદિ ગુણો સર્વત્ર ઉપલબ્ધ થતા હોય છે [ એ હકીકતનો અહીં હેતુ તરીકે ઉપયોગ છે.] હવે ગુણે ગુણુ વગર રહે નહિ; કારણ કે ગુણને ગુણી સાથે સમવાય - સંબંધ ] હોય છે. હવે બીજી બાજુ આત્મા તે [ ગતિ વગેરે બધી ] ક્રિયાથી રહિત હોય છે. તે જે તે વ્યાપક ન હોય તે દક્ષિણાપથમાં ઉપલબ્ધ થયેલા સુખાદિ ગુણે મધ્ય-દેશમાં કઈ રીતે ઉપલબ્ધ થાય? માટે આત્મા સર્વગત છે [ એમ અવશ્યપણે માનવું પડે ].
2. तदिह बौद्धस्यात्मैव न सिद्धः, किमुत सर्वत्रोपलभ्यमानगुणत्व सिध्येत् तस्य, इत्यसिद्धौ हेत्वाभासः । पूर्वमाश्रयणसंदेहेन धर्मिणि सौंदेह उक्तः । संप्रति स्वसिद्रो धम्युक्त इत्यनयोविशेषः ।
2. હવે આ વાદમાં બૌદ્ધ [ પ્રતિવાદી ] માટે આત્મા–રૂપ ધમી ] જ સિદ્ધ નથી તે પછી “બધે ઉપલબ્ધ થતા ગુણવાળા હોવુંએવો તેને [ હેતુભૂત ] ધમ તો ક્યાંથી સિદ્ધ થાય ? આમ [ પ્રતિવાદીને મતે હેતુને આશ્રય ] અસિદ્ધ હોવાથી [ “અસિદ્ધ’] હેત્વાભાસ છે. પૂર્વના પ્રભેદમાં [ હેતુના] આશ્રય વિષે સંદેહ હોવાથી ધમી વિષે સંહ કહેવાય છે, જ્યારે આ પ્રકારમાં તો ધમીનું પિતાનું અસ્તિત્વ ] અસિદ્ધ કહ્યું છે; [માત્ર સંદિગ્ધ નહિ.] આ બંનેની ભિન્નતા છે.
3. तदेवमेकस्य रूपस्य धर्मिस बद्धस्यासिद्धावसिद्धो हेत्वाभासः ।।
3. તે આ રીતે, ધમી સાથે સંબંધિત પ્રથમ રૂપની [ વિવિધ રીતે જણાતી ] અસિદ્ધિને કારણે સંભવતો “અસિદ્ધ ” હેત્વાભાસ [ તેના વિવિધ પ્રભેદે સાથે સમજાવાયે] . (૬૫)
तथैकस्य रूपस्यासपक्षेऽसत्त्वस्यासिद्धावनैकान्तिको हेत्वाभासः ॥ ६६ ॥
તે જ રીતે લિંગના, “અસપક્ષમાં અસવ” તે રૂપની અસિદ્ધિથી અગ્નિકાન્તિક હેત્વાભાસ, (૬૬)
1. तथाऽपरस्यैकस्य रूपस्य असपक्षेऽसत्त्वाख्यस्यासिद्धावनैकान्तिको हेत्वाभासः ।
1. તે રીતે અન્ય એક રૂપ – અસપક્ષે અસત્ત્વ – ની અસિદ્ધિને લીધે અનેકાન્તિાક' હેવાભાસ કહેવાય.
2. एकोऽन्त एकान्तो निश्चयः । स प्रयोजनमस्येत्यैकान्तिकः । नकान्ति काऽनै कान्तिकः । यस्मान्न साध्यस्य न विपर्ययस्य निश्चयोऽपि तु तद्विपरीतः संशयः । साध्येतरयोः संशयहेतुरनैकान्तिक उक्तः ॥
2. [ “અનેકનિક' શબ્દનું વિશ્લેષણ કરીએ: ] એક અન્ત તે “એકાન્ત' અર્થાત નિશ્ચય. જે એકાન્ત એટલે કે નિશ્ચયને લક્ષે તે “અકાન્તિક” અને જે અતિક ન હોય તે “અનેકનિક'. જે હેતુથી સાધ્ય કે તેના વિરુદ્ધ [ ધર્મના અસ્તિત્વને ] નિશ્ચય ન થતાં, તેથી વિપરીત એવો સંશય થાય તે અનકાતિ હેતુ. આમ સાધ્ય કે સાધ્યાભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org