SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ન્યાયબિન્દુ સોંશય (=‘અનેકન્ત ’ ક્રવા અનિશ્ચય)ના કારણરૂપ હોવાથી તેને અનૈાન્તિક [ હેત્વાભાસ ] કહ્યો છે. (૬૬) तमुदाहरति यथा शब्दस्थानित्यत्वादिके धर्मे साध्ये प्रमेयत्वादिको धर्मः सपक्षविपक्षयोः सर्वत्रैकदेशे वा वर्तमानः ॥ ६७ ॥ આનાં ઉદાહરણ આપે છે: જેમ કે. શબ્દ વિષે અનિત્યત્વ-આદિ ધમ સાધ્ય હેાય ત્યારે પ્રમેયત્વઆદિ ધ [રૂપ હેતુ,] સપક્ષ અને વિપક્ષ એ તેમાં, સત્ર અથવા તા એકદેશમાં, હાજર હોય છે. (૬૭) 1. यथेत्यादिना । अनित्यत्वमादिर्यस्यासावनित्यत्वादिको धर्मः । आदिशब्दादप्रयत्नानन्तरीयकत्व प्रयत्नानन्तरीयकत्व नित्यत्वं च परिगृह्यते । प्रमेयत्वमादिर्यस्य स प्रमेयत्वादिकः । आदिशब्दादनित्यत्वं पुनरनित्यत्वममूर्तत्वं च गृह्यते । शब्दस्य धर्मिणोऽनित्यत्वादिके धर्मे साध्ये प्रमेयत्वादिको धर्मोऽनैकान्तिकः । चतुर्णामपि हि विपक्षेऽसत्त्वमसिद्धम् । C 1. અનિત્યત્વ ઉપરાંત આદિ' શબ્દથી અપ્રયત્નાનન્તરીયકત્વ (=પ્રયત્ન સાથે અવિનાભાવી નહાવાપણું ), પ્રયત્નાનન્તરીયકત્વ ( = પ્રયત્ન સાથે અવિનાભાવિત્વ) અને નિત્યત્વ- એટલા [ અન્ય વૈકલ્પિક સાધ્યધમે.] અભિપ્રેત છે. [ તે રીતે ] પ્રમેયત્વ ઉપરાંત · દિ’ શબ્દથી [ ઉપલાં સાધ્યેામાંનાં છેલ્લાં ત્રણના અનુસ ંધાનમાં અનુક્રમે ] અનિત્યત્વ, વળી પાછું અનિત્યત અને અમૂત્ર અભિપ્રેત છે. [ તેા સમગ્ર વાકયાય આમ થયેા : ] શબ્દરૂપે ધમી વિષે અનિત્યત્વાદિ ધર્મ સાધ્યું હોય ત્યારે પ્રમેયત્વાદિ [ હેતુભૂત ] ધર્માં · અનૈકાન્તિક ' છે; કારણ કે ચારે [ હેતુ]નું વિપક્ષમાં અસત્ત્વ અસિદ્ધ . છે. 2. तथाहि - अनित्यः शब्दः प्रमेयत्वाद्घटवदाकाशवदिति प्रमेयत्वं सपक्षविपयापि । 2. દરેકને [ પ્રયેાગરૂપે ] જોઇએ : ૧. શબ્દ અનિત્ય છે; * - આમાં ‘ પ્રમેયત્વ ’ રૂપ હેતુ [ બ્રટાદિ] સપક્ષમાં અને [ આકાશાદિ ] વિપક્ષમાં એમ તેમાં [સત્ર ] વ્યાપેલ છે. કારણ કે તે પ્રમેય છે; ઘડાની જેમ અને આકાશની જેમ. Jain Education International 3. અત્રયજ્ઞાનન્તરીયઃ शब्दोऽनित्यत्वाद्विद्युदाकाशवद्घटवच्चेत्यनित्यत्वं सपश्चैकदेशवृत्ति विद्युदादावस्ति नाकाशादौ विपक्षव्यापि - प्रयत्नानन्तरीयके सर्वत्र भावात् । 3. ૨. શબ્દ અપ્રયત્નાનન્તરીયક છે; કારણ કે તે અનિત્ય છે; For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy