________________
૧૩૬
ન્યાયબિન્દુ
સોંશય (=‘અનેકન્ત ’ ક્રવા અનિશ્ચય)ના કારણરૂપ હોવાથી તેને અનૈાન્તિક [ હેત્વાભાસ ] કહ્યો છે. (૬૬)
तमुदाहरति
यथा शब्दस्थानित्यत्वादिके धर्मे साध्ये प्रमेयत्वादिको धर्मः सपक्षविपक्षयोः सर्वत्रैकदेशे वा वर्तमानः ॥ ६७ ॥
આનાં ઉદાહરણ આપે છે:
જેમ કે. શબ્દ વિષે અનિત્યત્વ-આદિ ધમ સાધ્ય હેાય ત્યારે પ્રમેયત્વઆદિ ધ [રૂપ હેતુ,] સપક્ષ અને વિપક્ષ એ તેમાં, સત્ર અથવા તા એકદેશમાં, હાજર હોય છે. (૬૭)
1. यथेत्यादिना । अनित्यत्वमादिर्यस्यासावनित्यत्वादिको धर्मः । आदिशब्दादप्रयत्नानन्तरीयकत्व प्रयत्नानन्तरीयकत्व नित्यत्वं च परिगृह्यते । प्रमेयत्वमादिर्यस्य स प्रमेयत्वादिकः । आदिशब्दादनित्यत्वं पुनरनित्यत्वममूर्तत्वं च गृह्यते । शब्दस्य धर्मिणोऽनित्यत्वादिके धर्मे साध्ये प्रमेयत्वादिको धर्मोऽनैकान्तिकः । चतुर्णामपि हि विपक्षेऽसत्त्वमसिद्धम् ।
C
1. અનિત્યત્વ ઉપરાંત આદિ' શબ્દથી અપ્રયત્નાનન્તરીયકત્વ (=પ્રયત્ન સાથે અવિનાભાવી નહાવાપણું ), પ્રયત્નાનન્તરીયકત્વ ( = પ્રયત્ન સાથે અવિનાભાવિત્વ) અને નિત્યત્વ- એટલા [ અન્ય વૈકલ્પિક સાધ્યધમે.] અભિપ્રેત છે. [ તે રીતે ] પ્રમેયત્વ ઉપરાંત · દિ’ શબ્દથી [ ઉપલાં સાધ્યેામાંનાં છેલ્લાં ત્રણના અનુસ ંધાનમાં અનુક્રમે ] અનિત્યત્વ, વળી પાછું અનિત્યત અને અમૂત્ર અભિપ્રેત છે. [ તેા સમગ્ર વાકયાય આમ થયેા : ] શબ્દરૂપે ધમી વિષે અનિત્યત્વાદિ ધર્મ સાધ્યું હોય ત્યારે પ્રમેયત્વાદિ [ હેતુભૂત ] ધર્માં · અનૈકાન્તિક ' છે; કારણ કે ચારે [ હેતુ]નું વિપક્ષમાં અસત્ત્વ અસિદ્ધ
.
છે.
2. तथाहि - अनित्यः शब्दः प्रमेयत्वाद्घटवदाकाशवदिति प्रमेयत्वं सपक्षविपयापि ।
2. દરેકને [ પ્રયેાગરૂપે ] જોઇએ :
૧. શબ્દ અનિત્ય છે;
*
-
આમાં ‘ પ્રમેયત્વ ’ રૂપ હેતુ [ બ્રટાદિ] સપક્ષમાં અને [ આકાશાદિ ] વિપક્ષમાં એમ તેમાં [સત્ર ] વ્યાપેલ છે.
કારણ કે તે પ્રમેય છે;
ઘડાની જેમ અને આકાશની જેમ.
Jain Education International
3. અત્રયજ્ઞાનન્તરીયઃ शब्दोऽनित्यत्वाद्विद्युदाकाशवद्घटवच्चेत्यनित्यत्वं सपश्चैकदेशवृत्ति विद्युदादावस्ति नाकाशादौ विपक्षव्यापि - प्रयत्नानन्तरीयके सर्वत्र भावात् ।
3.
૨. શબ્દ અપ્રયત્નાનન્તરીયક છે; કારણ કે તે અનિત્ય છે;
For Private & Personal Use Only
-
www.jainelibrary.org