SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિ છે : પરાર્થનુમાન આ પૂર્વપક્ષમાં વપરાયેલા “મા” શબ્દના અર્થને બરાબર ખ્યાલ કરવો એ સૌથી પાચની બાબત છે. ઘ૦ માં આ શબ્દને આ રીતે સમજાવ્યો છેઃ વોરાતિમિerો વક્રતાના.. | આ મુજબ અહી “મમિકાને અથ “વિવક્ષા ” ઠરે. ધર્મોત્તરે પિતે જ આ પૂર્વપક્ષની રજૂઆતમાંના મમિ શબ્દનો અર્થ સ્પષ્ટ કરવા એક જ વાક્ય મૂકયું જણાય છે. સમિછતઃ ફોનઃા - આ વાક્યમાં એક-બે શબ્દને અધ્યાહાર કરે પડે એમ છે. એ અધ્યાહાય અંશના કમસે-કમ બે વિકલ્પ પ્રાથમિક રૂપે સૂઝે છે : (૧) સઈ" [વતુમ] રૂછત: રાજા ! (૨) અર્થ" [ સનં વનતમ ] છતઃ યોr: I ( જુઓ ત્યા વિના ડે શ્રીનિવાસશાસ્ત્રીકૃત હિન્દી અનુવાદની ટિપ્પણુ પૃ૦ ૨૬.) આમાંના પ્રથમ અર્થધટનમાં થ' શબ્દ કમધારય સમાસ તરીકે સમજવાને છે (“સ એવો અર્થ ' એમ); જ્યારે બીજામાં બહુવ્રીહિ તરીકે ( “સત છે અર્થ જેને તેવું ” એમ) અધ્યાહત “જ્ઞાન”ના વિશેષણરૂપે સમજવાને છે. ( આને એક ત્રીજો વિકલ્પ પાછળ રજૂ કર્યો છે.) દુર્વેકનું આ વાક્ય અંગેનું નવું મૌન અકળાવે છે. આમાંનું પ્રથમ અર્થધટન સીધું ને પ્રસ્તુત લાગે છે. આ રીતે જોતાં ઉપલા વાક્યને આધારે અમિય એટલે વિવક્ષા એ ઉપર્યુક્ત દુકાકચિત અર્થ જ નીપજે. આ દૃષ્ટિએ અમિgય શબ્દને નૈયાયિકની વિધિષા કે પ્રતિષિવાિને અથવા તે તાત્પર્યને પર્યાય જ ગણુ પડે, વળી આ રીતે મમિ શબ્દથી સકર્મક ક્રિયા સૂચવાતી હોઈ એ કમને એના અર્થમાં સમાવેશ કરવો પડે તે રીતે વિક્ષા કે સરિણાયિકા ઇત્યાદિ રૂપે “અમિઝાર” શબ્દનું અર્થધટન થઈ શકે. આ દષ્ટિએ પૂર્વપક્ષની યુક્તિ આમ સમજાય છે : “અનુમાન પ્રમાણ નથી” એવા મતવાદીએ આ મત દર્શાવવા જે વાક્યને પ્રયોગ કર્યો તે સત્ એવા અમુક અર્થના પ્રતિપાદનની ઇચ્છાને કારણે કર્યો છે. એ દષ્ટિએ એનું વાક્ય થાય છે અને અભિપ્રાય (= સદથવિવક્ષા) એનું કારણ છે. એનું એ વાક્ય અનુમાનનું અપ્રામાણ્ય કહે છે, પરંતુ એ અપ્રામાણ્યનું જ્ઞાન મેળવવા માટે એનું વાક્ય જ સાધન છે. હવે, એ વાક્યને આધારે એની અનુમાન-અપ્રામાણ્ય-વિવક્ષા તે કાર્ય ઉપરથી કારણના જ્ઞાનરૂપ અનુમાનથી જ સમજાય છે ! આમ “અનુમાન અપ્રમાણ છે ' એવા અર્થની સિદ્ધિ કરવા શ્રોતાએ અન. માન પ્રમાણને જ ઉપયોગ કરવો પડે છે. બીજી રીતે કહીએ તે વાદી કહે છે કે અનુમાન અપ્રમાણ છે એનું જ્ઞાન તમે મારા વાક્યરૂપી લિંગથી જન્મેલા અનુમાન–પ્રમાણુથી કરે! આમાં સ્વતવિરોધ છે, કારણ કે અનુમાન અપ્રમાણુ હોય તે એના અપ્રામાણ્યનું જ્ઞાન વાક્ય જનિત અનુમાનથી થઈ જ ન શકે. આ યુક્તિનું ધર્મોત્તરકૃત ખંડન જોઈએ. તેઓ કહે છે કે અભિપ્રાય એ શબ્દપ્રયેળનું વાસ્તવિક કારણ છે; તે અહીં ધ્યાનમાં લેવાનું નથી. તેને બદલે અર્થ કે જે શબ્દપ્રગનું કલ્પિત (એટલે કે કલ્પનાસિદ્ધ) કારણ છે કે અહીં સમજવાનું છે. દુકની ટીકા જોઈએ : વાસ્તવમતિ દ્રવ થકીઢ વાસ્તવમનુમાન ચારાનુમાનજીને તવાદળાન પૃથક્વેતેતિ ! ( અર્થ : “અહીં વાસ્તવિક કારણ નથી લેવાનું' એમ કહેવા પાછળ એ આશય છે કે જે અહીં વાસ્તવિક અનુમાન ધ્યાનમાં લેવાનું હેત તે અનુમાનનિરાકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy