________________
ન્યામિ દુ
तत्त्वबोध: એ સૂત્ર પણુ, આ વિચ.રશેાધનની પ્રક્રિયા વાદથી જ અપ્રમત્તપણે ચાલે છે તે વાત જ પ્રોધે છે.
२०
ધપથા અને પ્રમાણવિચાર :
લાંબું જુઓ, ક્રૂ` નહિ' એ આદેશને ચરતાય કરે છે. જગતમાં પ્રતિષ્ઠિત બનેલા ધપશે. જીવનનાં સ્થૂલ-સુમ બધાં પાસાંને વિચાર કરી, જીવન વધુ સ્થાયી પ્રતિષ્ઠવ છુ થાય તેવા સ્થૂળ-સૂક્ષ્મ ઉપાયાતુ' પ્રખેાધન એ જ તેમનું ધ્યેય છે. એ માટે જરૂરી છે. પૂર્વાંગ્રહમુક્ત સમગ્રવસ્તુલક્ષી દન, ચિ ંતન, નિદિધ્યાસન ( ધ્યાન )રૂપ સાધનત્રયી. ઉપનિષદમાં ભારપૂર્વક કહે છે કે સત્યનું તત્ત્વ કે રહસ્ય પચેદ્રિયગ્રાહ્ય મહિજ'ગતમાં નહિ, પણું અંતઃકરણ-ગ્રાહ્ય અત`ગતમાં છે. પશ્ચિમમાં પ્લેટે પણ બાહ્ય જગતને તે સત્યતા પડછાયારૂપ જ ગણે છે. આને કારણે બાહ્ય જગતના સ્થૂળ જ્ઞાન અને તદાધારિત સ્થૂળ લૌકિક અનુમાનથી પણુ ઉપર ઊડીને ઉચ્ચતર ‘ સન્મતિ તર્ક ’રૂપી, ઇન્દ્રિયાતીત દર્શનરૂપી સાધન ઉપાદેય છે. આથી જ કોઈ પર`પરામાં ‘ શ્રુતિ ’ પ્રમાણને, કાઈમાં અષ્ટાંગ-યેાગજન્ય સમાધિને, અન્યત્ર કૈવલ્યજ્ઞાનને પરમસત્યગ્રાહી માનવામાં આવ્યુ, અને એને આધારે જ તત્ત્વનિ†ય અને આચાર-નિણૅય કરાયા. અયેાગ્ય, ઊતરતા યા અપેાગ્ય રીતે પ્રયેાજેલા પ્રમાણને આશ્રય લેવાથી વિવિધ ધ`પથામાં દેશકાળભેદે સડા પણુ પેઠા. તે અન્વયે પ્રમાણવિચારનું સંશાધન જ તે તે કાળના આચાર્યો દ્વારા આવશ્યક ઉપાય તરીકે કરવામાં આવ્યું. દા ત. શ્રુતિપ્રમાણના મથ્યાપ્રયોગથી બંધિયાર બની ગયેલા ક્રમ"કાંડી સ`પ્રદાય સામે ખુદ વૈદિક અને વૈદિકેતર – એમ ઉભય પરપરામાં પ્રામાણ્યભ્રાંતિ બતાવતી પ્રખર વિચારણા રજૂ કરાઈ. એટલું જ નહિ, પણ વાદવિદ્યા પર પણ ભાર મુકાયા, જેથી ભ્રાંત જ્ઞાને અને તદાધારિત આચારાનુ તેજસ્વી રીતે નિરસન થાય. અનેકાંતવાદી, વીતરાગ એમ મહાવીરે પણુ શિષ્યને વાદકુશળ થવા પ્રોાધેલા.
બૌદ્ધ ન્યાય :
બૌદ્ધ ન્યાયનાં બીજ ખુદ્દનાં વ્યક્તિત્વ, જીવનકાર્યાં અને ઉપદેશે માં પડેલાં છે. પરં પરાગત યજ્ઞાદિપ્રધાન વૈદિક ધર્મી કે તપઃપ્રધાન શ્રમમાગ"થી તેમના મનનું સમાધાન ન થયું, તેમના પૂ`જીવનનો ઘટનાએમાં એ પણ જોવા મળે છે કે જીવન સાથે વણાયેલાં જરા-મરણુ-વ્યાધિથી તેમનું ચિત્ત વ્યાકુળ હતું. આ ‘દુ:ખસત્ય ' જ એમની શોધ, સાધના અને દેશનાનુ`પ્રેર ખળ હતું. દુ:ખસત્યને મિથ્યા ગણુતા- કલ્પનાપ્રધાન બ્રહ્મવાદ કે સાંસારબંધનને દૃઢતર બનાવતા કામપ્રધાન યજ્ઞવાદ તેમને માન્ય નહેતા. વળા તપસ્યાના બહુજન માટે કિઠન મારૂં તેમની સુકુમાર ચિત્તવૃત્તિને ગ્રાહ્ય નહાતા, એને બદલે શીલ- પ્રજ્ઞાના પ્રાધાન્યવાળા મા` મથામણને અંતે એમને ગ્રાહ્ય લાગેલા. પ્રત્યક્ષ કે અનુમાનથી અગ્રાહ્ય એવા શાસ્ત્રપ્રમાણિત પ્રમેયે! સ્વીકારવામાં પણ તેએને અનેક ભ્રાંતિ અને અનાચારનું મૂળ દેખાતું હતું. કેવળ નિ`ળ પ્રજ્ઞાને જે સત્ય દેખાય તે જ સ્વીકારવુ, પોતે ખુદ્ધ છે એમ માની પોતાના અનુયાયીઓએ તેમનુ પણ વયન ન સ્વીકારવું – આવી પ્રરૂપણા કરતા તેમને સુપ્રસિદ્ધ ઉપદેશ એમની ઋજુતાને પરિચાયક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org