SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયબિન્દુ व्यमिति । अन्यो हि दर्शनकालोऽन्यश्च प्राप्तिकालः । किं तु यत्कालं परिस्छिन्नं तदेव तेन प्रापणीयम् । अभेदाध्यवसायाच्च संतानगतमेकत्वं द्रष्टव्यमिति । 21. [અહીં, કોઈ શંકા કરનાર, બૌદ્ધ ક્ષણભંગવાદને ધ્યાનમાં રાખીને કહે છે:] “અમુક નિશ્ચિત સ્થળના કે અમુક નિશ્ચિત આકારના યોગવાળા પદાર્થ, [તે રૂપે જ] મળ શક્ય છે એ ખરું; પરંતુ પદાર્થ જે કાળ સાથે સંકળાયેલો જ્ઞાત થયો હોય તે જ .. પ્તિ થવો શક્ય નથી.” [આ શંકાને ખુલાસેઃ] પદાર્થ જે કાળે નિશ્ચિતરૂપે જ્ઞાત 1.4 છે, તે કાળે જ દૂત જ્ઞાને] તે પદાર્થ પ્રાપ્ત કરાવવો જોઈએ—એવું કાંઈ અમે કહેતા નથી; કારણ કે વસ્તુના જ્ઞાનને કાળ એક હોય છે ને તેની પ્રાપ્તિને કાળ અન્ય હેાય છે. પરંતુ, [અમારું કહેવાનું એટલું છે કે] પરિચ્છેદ (= બેધ)ના બળે જે પદાર્થ [–ક્ષણ હોય છે તે પદાર્થન–ક્ષણ જ સમ્યજ્ઞાન વડે પ્રાપ્ત થવા યોગ્ય હોય છે. પરંતુ જ્ઞાનક્ષણથી પ્રવૃત્તિક્ષણ જુદી હોય છે એવી પ્રવૃત્તિની પોતાની મર્યાદાને લીધે પ્રાપ્ત થતી પદાર્થક્ષણ તે જ્ઞાતપદાર્થક્ષણથી અન્ય હોય છે. આમ હોવાથી બોધની પદાર્થક્ષણ અને પ્રાપ્તિની પદાર્થક્ષણ વચ્ચે અભેદના અધ્યવસાયને લીધે માત્ર સમાનક્ષણસંતતિગત એકત્વ હોય છે, [ક્ષણગત એક નહિ, તે ધ્યાનમાં રહે. 22. પૂજ્ઞાનં ‘પૂર્વ” +ાર નાદ સા તથા પૂર્વ મવ7 #rળે પૂર્વમુન્ कारणशब्दोपादाने तु पुरुषार्थसिद्धेः साक्षात्कारणं गम्येत । पूर्वशब्दे तु पूर्वमात्रम् । સૂત્રમાંના સમ્યજ્ઞાનપૂર્વક એ શબ્દપ્રાગને આશય : 22. “સમ્યજ્ઞાનપૂર્વક એટલે સમ્યજ્ઞાન જેની પૂવે એટલે કે [પરંપરાએ] જેના કારણુરૂપે હોય છે તે. કારણ કાર્યની પૂર્વે આવતું હોવાથી તેને “પૂર્વ' શબ્દથી ઉલેખ્યું, છે. [હવે “પૂર્વ' શબ્દને બદલે જે “કારણ શબ્દ વાપર્યો હોત તો [ કારણ” શબ્દની સહચારી અર્થછાયાને લીધે,] “અહીં પુરુષાર્થસિદ્ધિના સાક્ષાત્ કારણની વાત કરી છે એવું સમજત; પણ પૂર્વ' શબ્દને કારણે માત્ર પૂર્વે આવનારું, [વિશેષ કરીને વ્યવહિત] કારણ સમજાય છે. 23. द्विविधं च सम्यग्ज्ञानम्-अर्थक्रियानिर्भासं अर्थक्रियासमर्थे च प्रवर्तकम् । तयोमध्ये यत्प्रवर्तकं तदिह परीक्ष्यते । तच्च पूर्वमात्रम् । न तु साक्षात्कारणम् । सम्यग्ज्ञाने हि सति पूर्वदृष्टस्मरणम् । स्मरणादभिलाषः । अभिलाषात्प्रवतिः । प्रवृत्तश्च प्राप्तिः । ततो न साक्षाહેતુ છે - 23. [ “સમ્યજ્ઞાનપૂર્વક અમાસના પ્રયોગ પાછળને ચશય બરાબર સમજાય તે માટે પ્રથમ, સમ્યજ્ઞાનના બે પ્રકાર એક બીજી દષ્ટિએ પડે છે તે સમજીએ ] સમજ્ઞાન બે પ્રકારનાં હોય છેઃ [તૃષાતૃપ્તિ આદિ, નિષ્પન્નપ્રાયઃ] અર્થ દિયા (= પ્રજનસાધક ક્રિયા)નો નિર્માસ (= પ્રતીતિ) કરનારું અને અર્થ ક્રિયા માટે સમર્થ એવા પદાર્થમાં પ્રવર્તાવનારું. તે બંનેમાંથી પ્રવર્તક એવા બીજા પ્રકારના સમ્યજ્ઞાનનું પરીક્ષણ આ ગ્રંથમાં કરાય છે. હવે તે તો [અર્થ ક્રિયાસમર્થમાં પ્રવૃતિનું] માત્ર પૂર્વગામી (અર્થાત પરંપરાએ કારણું) હેાય છે, સાક્ષાત કારણું નહિ; કારણ કે [તે પ્રકારનું પ્રવર્ત] સમ્યજ્ઞાન થાય એટલે પહેલાં તો [જ્ઞાતાને] પોતે પહેલાં અનુભવેલા [તે જાતના] પદાર્થનું સ્મરણ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy