SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચછેદ : સ્વાર્થનુમાન 7. 7 વસ્ત્રનિદૈવ દયાદરાણમુદ્રા , મ િત્રારિ | શન્દ્ર ક્ષળિયે સાથે कश्चिदेव शब्दः प्रत्यक्षाऽन्यस्तु परोक्षस्तद्वदिहापि । यथा चात्र धर्मी साध्यप्रतिपत्त्यधिकरणभूतो दृश्यादृश्यावयत्रो दर्शितस्तद्वदुत्तरेष्वपि प्रयोगेषु स्वयं प्रतिपत्तव्यः ॥ 7. આ રીતે ધમી તે દશ્ય અને અદશ્યના સમુદાયરૂપ હોવાનું અહીં જ નહિ, અન્યત્ર પણ સંભવે છે; જેમ કે શબ્દનું ક્ષણિકત્વ સિદ્ધ કરવાનું હોય ત્યારે પણ અમુક જ શબ્દ પ્રત્યક્ષ હોય છે. અન્ય શબ્દ પરોક્ષ હોય છે. તે રીતે જ ઉપર્યુક્ત ઉદાહરણમાં પણ સમજવાનું છે. સાધ્યને જ્ઞાનના અધિકરણ રૂ૫ ધમી દશ્ય અને અદશ્ય એવા ઉભય પ્રકારના અવયવાળા હોય છે એવું જેમ અહીં અમે બતાવ્યું છે તે રીતે હવે પછી નિરૂપાયેલા પ્રયોગોમાં જાતે સમજી લેવું. (૩૨) प्रतिषेध्यस्य व्याप्यस्य यो व्यापको धर्मस्तस्यानुपलब्धिरुदाह्रियते - વ્યાપવાનુપટ્ટક્રિધર્યથા - નાત્ર ાિરાપા, વૃક્ષામાવારિરિ રરૂા. હવે, પ્રતિષેધ્ય ધર્મ જ્યારે વ્યાપ્ય હોય ત્યારે તેને જે વ્યાપક ધર્મ હોય તેની અનુપલબ્ધિના પ્રવેગનું ઉદાહરણ આપે છે : વ્યાપકાનુપલબ્ધિ એ ત્રીજે પ્રકા૨]; જેમ કે : અહી સીસમ નથી; કારણ કે [અહીં] વૃક્ષને અભાવ છે. (૩૩) 1. એથતિ | ગતિ ધર્મી , ન શિવેતિ Íિાવાડમાવઃ સાથઃ વ્રુક્ષ થાક્યાभावादिति हेतुः ।। 1. “અહીં' એ શબ્દથી ધમીને નિર્દેશ છે. “સીસમ નથી” એ શબ્દો દ્વારા સીસમનો અભાવ સાધ્યરૂપ બતાવ્યું છે. વૃક્ષ કે જે વ્યાપક છે તેને અભાવ તે હેતુ છે. 2. इयमध्यनुपलब्धिाप्यस्य शिंशपात्वस्याऽदृश्यस्याभावे प्रयुज्यते । उपलब्धिलक्षणप्राप्ते तु न्याप्चे दृश्यानुपलब्धिर्गमिका । 2. અનુપલબ્ધિને આવો પ્રયોગ પણ જ્યારે વ્યાપ્ય એવા સીસમપણાનું પ્રત્યક્ષજ્ઞાન ન થઈ શકતું હોય ત્યારે જ અભાવસિદ્ધિ માટે કરાય. જે સીસમપણાની ઉપલબ્ધિની સામગ્રી પૂરતી હોય તો પછી સ્વભાવનુપલબ્ધિરૂપ પ્રથમ પ્રયોગ જ કામ લાગશે. 3. तत्र यदा पूर्वापरावुपश्लिष्टौ समुन्नतौ देशौ भवतः, तयोरेकस्तरुगहनोपेतोऽपरश्चैकशिलाघटितो निर्वृक्षकक्षकः । द्रष्टापि तस्थान्वृक्षान् पश्यन्नपि शिंशपादिभेदं यो न विवेचयति, तस्य वृक्षवं प्रत्यक्षम् , अप्रत्यक्ष शिंशपात्वम् । स हि निवृक्ष एकशिलाघटिते वृक्षाभावं दृश्यत्वाद दृश्यानुपलभ्भादवस्यति । शिंशपावाभावं तु व्यापकस्य वृक्षत्वस्याभावादिति । तादृशे विषयेऽस्या अभावसाघनाय प्रयोगः ।। 3. [હવે ઉદાહરણમાં બતાવેલ પ્રવેગ કેવા સંજોગોમાં કરવાનું જરૂરી બને તેની ક૯૫ના કરીએ : ધારો કે બે ઊંચાં સ્થળો આગળપાછળ અડોઅડ આવ્યાં છે, તેમાંથી એક સ્થળ ગીચ ઝાડીવાળું છે અને બીજામાં એક મોટી શિલા જ છે, વૃક્ષ કે ઘાસ એમાંનું કશું નથી. હવે જેનારે આ સમગ્ર સ્થળમાં આવેલાં વૃક્ષોને જઈ શકે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy