________________
તૃતીય પરિષદ : પરાથનુમાન
૧૦૩ मा भूत् पश्चान्निान्नः पूर्वजस्य स्वभावः । साध्यस्तु कस्मान्न भवतीत्याह
व्यभिचारसंभवाच्च ॥२०॥ [ શંકાકાર: ] “પાછળથી નિપન્ન થયેલો ભાવ પૂર્વનિષ્પન ભાવને સ્વભાવ ન હોય એ વાત સ્વીકારી લઈએ, છતાં તે [ પૂર્વનિ પન્ન ભાવનું] સાધ્ય કેમ ન બની શકે ?” આના અન્વયે કહે છે :
અને વ્યભિચારને સંભવ હોવાને લીધે પણ, (૨૦) __1. व्यभिचारेत्यादि । पूर्व'जेन पश्चान्निष्पन्नस्य व्यभिचारः परित्यागो यस्तस्य संभवाच्च न पूर्वनिष्पन्नस्य पश्चान्निष्पन्नः साध्यः । तस्मात्साधनमात्रानुबन्ध्येव स्वभावः । स एव च साभ्यः । तथा च सिद्धसाधनधर्ममात्रानुबन्ध एव स्वभावे स्वभावहेतवः प्रयोक्तव्या इति स्थितम् ॥
1. પૂર્વજ ભાવ વડે પાછળથી નિષ્પન્ન થનારા ભાવના વ્યભિચાર એટલે કે [ સહચારો] પરિત્યાગ કરાય તે સંભવ પણ રહે છે. આ સંભવિતતાને લીધે પણ પૂર્વનિષ્પન્ન ભાવના સાધ્ય તરીકે પશ્ચાતનિષ્પન્ન ભાવ ન હોઈ શકે, માત્ર સમકાલે નિષ્પન્ન એવો સ્વભાવ જ સાધ્ય હોઈ શકે. ] આથી સ્વભાવ સાધનધમમાત્રના અનુબંધ (=સહયાર)વાળો જ હોઈ શકે, ને તે જ સાધ્ય બની શકે. એટલે જ [ અગાઉ પંદરમા સૂત્રમાં જે કહ્યું કે ] જેનો સાધનધર્મમાત્ર સાથેને અનુબંધ સિદ્ધ થયે હેય તેવા [ સાધ્યધર્મરૂ૫] સ્વભાવના સંદર્ભમાં જ સ્વભાવ. હેતુઓ પ્રજવા, તે વાત સુનિશ્ચિત બને છે. (૨૦) થતો થોડા –ચા ઘૂમતગરિના વથા મહાનતા !
अस्ति चेह धूम इति ॥ २१ ॥ કાર્ય હેતુનો પ્રયોગ :
જ્યાં કમાડે ત્યાં અગ્નિ, જેમ કે રસોડા વગેરેમાં, અને અહીં પણ ધુમાડા છે. –એ પ્રકારે(૨૧)
1. कार्यहेतोः प्रयोगः । साधर्म्यवानिति प्रकरणादपेक्षणीयन् । यत्र धूम इति धूममनूद्य तत्राग्निरित्यग्नेविधिः । तथा च नियमार्थः . पूर्ववदवगन्तव्यः । तदनेन कार्यकारणभावनिमित्ता પાલિતા
1. ચાલુ ચર્ચાવિષયને ધ્યાનમાં લઈ [ અહીં પણ ] સાધવાળા કાર્ય હેતુના પ્રયોગની વાત સમજવી, “જયાં ધુમાડો' એ શબ્દમાં ધુમાડાને અનુવાદ કર્યો છે (અર્થાત ધુમાડાને વાક્યનું ઉદ્દેશ્ય બનાવ્યું છે) અને “ત્યાં અગ્નિ ” એ શબ્દોથી અગ્નિનું વિધાન કર્યું છે. [" જ્યાં ધુમાડારૂપી વ્યાય ત્યાં અનિરૂપી વ્યાપકનું અસ્તિત્વ અવશ્ય હેવાનું ઇત્યાદિ પ્રકારે ] સંબંધ નિયત હોય છે તે મુદ્દો અગાઉની જેમ અહી પણ સમજી લેવો. તો આ રીતે
[ પ્રથમ વાક્યમાં કાર્ય કારણુભાવસંબંધી વ્યાપ્તિ બતાવી છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org