________________
ન્યાયબિન્દુ સંકેતકાળે થયેલા જ્ઞાનના વિષય તરીકે જોવી. હવે, [ સર્વ ક્ષળવાન્ એ ન્યાયે ] જેમ પહેલાં ઉત્પનન થઈને નાશ પામેલું જ્ઞાન અત્યારે અસત્ છે, તે રીતે અત્યારની વસ્તુમાં પૂ’ વિનષ્ટ થયેલા જ્ઞાનને વિષય હોવાપણું પણ નથી. [છતાં વિકલ્પજ્ઞાન હાલના વિષયને સંકેતકાલદંષ્ટ વિષયરૂપ માનીને તેના આકાર સાથે સંકેતિત શબ્દને આકાર ભેળવે છે.] આમ વસ્તુનું જ સ્વરૂપ ખરેખર છે નહિ તેનું ગ્રહણ કરતું વિક૯પજ્ઞાન તે સામે ઉપસ્થિત નહિ એવા અર્થનું ગ્રહણ કરે છે એમ કહેવું પડે; અને તે કારણે તે જ્ઞાન સફૂટપ્રતિભાસી હોતું નથી. જ્યારે, ગિજ્ઞાન તે સ્કૂટપ્રતિભાસી હોવાથી નિર્વિકલ્પક હોય છે. વળી તે પ્રમાણની કસોટીમાંથી પસાર થયેલા અર્થનું (ભૂતાથ”નું) પ્રાણુ કરતું હોવાથી સંવાદી જ્ઞાન છે. આમ એકંદરે, તે નિર્વિકલ્પક એવું સંવાદી જ્ઞાન હોવાથી અન્ય પ્રત્યક્ષ જ્ઞાને જેમ પ્રત્યક્ષ જ્ઞાન જ છે.
5. થોડા સમયઃ સ યથાસિત સ યોજી ! તય જ્ઞાન પ્રત્યક્ષમ્ |
5. [“યોગી' શબ્દ પણ છેલ્લે સમજી લઈએ] “ગ” એટલે સમાધિ. એ જેને [સિદ્ધ થય] છે તે “યોગી કહેવાય. તેનું જે જ્ઞાન તે [ગિ–]પ્રત્યક્ષ કહેવાય.
6. ઇતિરાડ વરિલમાહિતવન | વ પ્રત્યક્ષમતિ |
6. સૂત્રને છેડે આવતો “એમ” (સં૦ રૂતિ) શબ્દ પ્રત્યક્ષના પ્રકારે પૂરા થયા એવું સૂચવે છે; પ્રત્યક્ષ આ ચાર પ્રકારનું જ હોય છે એમ. (૧૧)
तदेवं प्रत्य तस्य कल्यानाऽपोढत्वोभ्रान्तत्वयुक्तस्य प्रकारभेदं प्रतिपाद्य विषयविप्रतिपत्ति निराવર્તુમા
તસ્ય વિષય વસ્ત્રમ્ | ૨૨ | તે આપ કલ્પના અને બ્રાન્તિથી રહિત એવા પ્રત્યક્ષના પ્રકારે નિરૂપીને પ્રત્યક્ષજ્ઞાનના [20] વિષય અંગેના મતાંતર નિવારવા કહે છે :
સવલક્ષણ એ તેને વિષય છે. (૧૨) 1. तस्येत्यादि । तस्य चतुर्विधस्य प्रत्यक्षस्य विषयो बोद्धव्यः स्वलक्षणम् । स्वमसाधारणं लक्षणं तत्त्वं स्वलक्षणम् ।
1. તે ચાર પ્રકારવાળા પ્રત્યક્ષને વિષય તે સ્વલક્ષણ એમ જાણવું. [“સ્વલક્ષણ શબ્દના અર્થનું પૃથક્કરણ કરીએ તે ] “સ્વ” એટલે કે [ પિતાનું આગવું, અર્થાત ] અસાધારણ, અને “લક્ષણ એટલે તત્ત્વ; [એટલે વસ્તુનું અસાધારણ તત્ત્વ) તે સ્વલક્ષણ,
2. वस्तुनो ह्यसाधारणं च तत्वमस्ति सामान्यं च । तत्र यदसाधारण तत्प्रत्यक्षस्य ग्राह्यम् ।
2. [અહીં ખુલાસો કરવે જોઈએ કે] કઈ પણ વસ્તુને [પરમાર્થદષ્ટિએ) અસાધારણ પાસું હોય છે અને [વ્યવહારદષ્ટિએ સામાન્ય પાસું પણ હોય છે. તે તેમાંથી જે અસાધારણ પાસું તે પ્રત્યક્ષને ગ્રાહ્ય [વિષય છે.
3. વિવો હિ વિષય પ્રમાઘ – બાહ્ય વારમુ~તે, પ્રાવળીય મધ્યવતિ | अन्यो हि ग्राह्योऽन्यश्चाध्यवसेयः । प्रत्यक्षस्य हि क्षण एको ग्राह्यः । अध्यवसेयस्तु प्रत्यक्षबलोत्पन्नेन निश्चयेन संतान एव । संतान एव च प्रत्यक्षस्य प्रापगीयः । क्षणस्य प्रापयितुमशक्यत्वात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org