________________
ન્યાયબિંદુ
ઘોષિત કરે છે. મૌન અને ગમાર્ગ જ સત્યગ્રહણને સાચે માર્ગ છે એવું પણું આમાંથી ફલિત કરી શકાય શબ્દમાત્રને ઉપયોગ, આ મત મુજબ, અપૂવ વસ્તુનું “પૂર્વગ્રહ' અર્થાત પૂવે જોયેલી વસ્તુ રૂપે ગ્રહણ કરવા બરાબર ગણાય અલબત્ત, વ્યવહારજગત , કે જે પરમાર્થ દષ્ટિએ મિથ્યા છે, તેના નિર્વહણ માટે તેવો જ મિથ્યા શબ્દ જરૂરી બની જાય છે. વસ્તુનું નામ પાડવા ભેગું જ જ્ઞાતાના રાગદ્વેષનું જાળું આખેઆખું ખેંચાઈ આવે છે. વસ્તુદર્શન સાથે જ અધ્યવસાયની ઉત્પત્તિ તે જ સંસારીની સંસારિતા. ધર્મકાતિની આ પરંપરા સંપૂર્ણપણે અધ્યાત્મલક્ષી પ્રમાણુશાસ્ત્રની છે તે અહીં પણ સ્પષ્ટ થાય છે.
ઇન્દ્રિયાશ્રિત જ્ઞાન (૨. ૪) ટીકાકારે ઈન્દ્રિયગ્રા ને “ઇન્દ્રિયજન્ય” નહિ પણ ‘ઈન્દ્રિયાશ્રિત” કહ્યું છે તે પ્રતીત્યસમુત્પાદવાદને કારણે. ક્ષણભંગવાદ મુજબ જન્યજનકભાવ વાસ્તવિક લેખે ન હોવાથી ઇન્દ્રિયવ્યાપારની ક્ષણ હોય છે ત્યાં પ્રત્યક્ષની ક્ષણ આવે છે? એવા આકારની અનુભૂતિ “પ્રતીત્યસમુત્પાદવાદ ” મુજબ સૂયવી છે. ન્યાયદર્શનમાં તે ઇન્દ્રિયને પ્રમાણ પણ લેખ્યું છે. પણ “કારણે હંમેશાં કાર્યોત્પાદક થતા નથી” એ ન્યાયે ઇન્દ્રિયને સ્વભાવથી પ્રત્યક્ષની જનક માની શકાય નહિ. તે જ ન્યાયે “ અર્થ કિંવા વિષયમાંથી જન્મતું જ્ઞાન તે પ્રત્યક્ષ” એવી પ્રત્યક્ષની પૂર્વાચાર્યની વ્યાખ્યા પણ ત્યજાઈ છે.
શ્વસન પ્રત્યક્ષ (૬. ૧૦) : આ પ્રકારની કાપનાનું મૂળ છે બૌદ્ધ અનાત્મવાદ. બૌદ્ધ મતે જ્ઞાન એ એક નિરાશ્રય ધમસંતતિ છે, જે સ્વભાવથી જ વિષયને અને પિતાને એમ ઉભયને પ્રગટ કરે છે - જેમ પ્રદીપ વિષયને અને પોતાના તેજને એક સાથે જ પ્રગટ કરે છે. જ્ઞાન કેઈ જડ વસ્તુ નથી, જે ચેતન એવા આ ત્માને ધમ બની રહે. જ્ઞાન પતે જ ચિદાત્મક છે. વિષયને જ્ઞાન પ્રગટ કરે અને જ્ઞાનને આત્મા પ્રગટ કરે, તે આત્માને પ્રગટ કરવા વળી અન્ય વસ્તુ અને એમ અનવસ્થા સંભવે. એ દૃષ્ટિએ બૌદ્ધ સ્વસંવેદનની કલ્પના યુક્તિસંગત લાગે છે. ઉપનિનાં સઘં જ્ઞાનમ્ મનતં દ્રા (સત્યરૂપ, જ્ઞાનરૂપ, અનન્ત એવું બ્રહ્મ) એ કલ્પના અથવા બ્રહ્મની સત્-7િ-આનન્દ્રરૂપતાની કલ્પના પણ અત્રે તુલનીય છે. પ્રત્યક્ષનિષ્ઠ બૌદ્ધો જે અનુભવાય છે તે સિવાયનું કોઈ તત્ત્વ (દા.ત. આ માટે માત્ર શાસ્ત્રની સાક્ષીએ સ્વીકારવામાં અપ્રામાણિકતા અને અનેક અનર્થોનું મૂળ જુએ છે. ક્ષણિક લક્ષણરૂપ ચિત્તધારા કે ચેતધારા વિષય સાથે જ સ્વને પણ પ્રકટ કરનારા સ્વભાવની અનુભવાય છે, અને એ રીતે એ જ્ઞાનનો એક ક્ષણને દરેક બનાવ સ્વયં સંપૂર્ણ બની રહે છે. બે ક્ષણના ચિત્ત વચ્ચે સાદશ્ય હોય, પણ અમેદ કે સ્થાયિત્વ નહિ.
સુખાદિનો જ્ઞાનરૂપતા (૬. ૮. 3) ચિત્ત અથત જ્ઞાનની પૂર્વાપેક્ષાથી સુખદુખાદિરૂપ વિશેષ અવસ્થાવાળાં ચિત્ત કાર પામે છે, તેથી તે “ચત્ત' (= ચિત્તસંબંધી અવસ્થાઓ) કહેવાય છે. ટૂંકમાં, ચિત્તનિમિત્તે અસ્તિત્વમાં આવે તે ચત્ત. ચિત્ત પણ શાનરૂપ જ છે, ચૈતન્યના જ વિશેષો છે. સુખદુ:ખાદિ તે સાંખ્યમતમાં વિષયના ધર્મો મનાયા છે. તે મને અને અસ્વીકાર કર્યો છે. વિષયમાં સુખરૂપત્ર ઈત્યાદિ માત્ર આરેપિત થઈ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org