SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિછેદ : પરાર્થનુમાન ૧૭૭ પઠર - (= પિઠરપાકવાદી) એવા કેઈ [ પ્રતિવાદી] [ વિરુદ્ધધમસાધક એવા અનુમાનને ] પ્રયોગ દર્શાવતાં કહે છે : બીજે પ્રયોગ પણ આમ છે] જે વસ્તુ | ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત હેવા છતાં [ક્યાંક] ઉપલબ્ધ ન હોય તે ત્યાં તે ન લેવી જોઈએ; જેમ કે – ક્યાંક ન હોનારે ઘડો; ઉપલધિલક્ષણપ્રોત એવું સામાન્ય પણ વ્યક્તિઓના અંતરાલોમાં ઉપ લબ્ધ થતું નથી. – આ અનુપલબ્ધિ [ – રૂપ હેતુ ] અને આગલે સ્વભાવ [ – હેતુ ] એ બંને એક જ ધમી વિષે એકબીજાથી વિરુદ્ધ અર્થને સાધતા હોવાથી સંશય જન્માવે છે. (૧૨) 1. द्वितीयोऽपीति । यदुपलब्धेर्लक्षणतां विषयतां प्राप्तं, दृश्यमित्यर्थः । एतेन दृश्यानुपलब्धिमनूध 'न तत्सत्रास्ति' इत्यसद्व्यवहार्यत्वं विहितम् । ततो ब्याप्यदृश्यानुपलब्धेापकमसद्व्यवहार्यत्वं दर्शितम् । तद्यथेति कचिदसन्घटो दृष्टान्तः । पक्षधर्मत्वं दर्शयितुमाह - नोपलभ्यते चेति । 1, “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત' એટલે ઉપલબ્ધિને વિષય બનવાને લાયક, અર્થાત દશ્ય. આ શબ્દથી દશ્યાનુપલબ્ધિને વિધાનનું ઉદ્દેશ્ય બનાવ્યું છે. ત્યાં તે ન હોવું જોઈએ” એ શબ્દોથી અસવ્યવહારોગ્યતાનું વિધાન કરાયું છે. આમ દશ્યાનુપલબ્ધિરૂપ વ્યાખનું વ્યાપક અસવ્યવહારોગ્યવ છે એમ બતાવવામાં આવ્યું છે. ક્યાંક ને હેનારે ઘડે તે દષ્ટાંત છે. “ઉપલબ્ધિલક્ષણપ્રાપ્ત એવું સામાન્ય પણ..” ઇત્યાદિ શબ્દોથી હેતુનું પક્ષધમત્વ બતાવાયું છે. 2. व्यक्त्यन्तरालं व्यक्त्यन्तरं च व्यक्तिशून्यमाकाशं च । दृश्यमपि कस्यांचिदव्यक्तो गोसामान्यमश्वादिषु व्यक्त्यन्तरेषु व्यक्तिशून्ये चाकाशे नोपलभ्यते । तस्मान्न तेष्वस्तीति गम्यते । 2. “ વ્યક્તિઓના અંતરાલ' એટલે અન્ય વ્યક્તિઓ તેમ જ વ્યક્તિશૂન્ય એવું આકાશ; [ દા. ત. ] ગેસામાન્ય કેઈક વ્યક્તિમાં દશ્ય રૂપે અનુભવાયેલું ] હોવા છતાં અશ્વાદિ અન્ય વ્યક્તિઓમાં અને વ્યક્તિરહિત આકાશમાં ઉપલબ્ધ થતું નથી. તેથી તે સવમાં તે નથી તે સમજાય છે. . 3. अयमनुपलम्भ: पूर्वोक्तश्च स्वभावः परस्परस्य विरुद्धौ यावौँ तयोः साधनात् तावेकस्मिन् धर्मिणि संशयं जनयतः । न ह्येकोऽर्थः परस्परविरुद्धस्वभावो भवितुमर्हति । एकेन चात्र व्यक्तयन्तरेषु व्यक्तिशून्ये चाकाशे सत्त्वम् , अपरेण चानुपलम्भेनासत्त्वं साध्यते । न चैकस्यैकदै कत्र सत्त्वमसत्त्वं ન્યા. બિ -૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy