________________
સમાલોચના
ન્યાયબિંદુ” જેવા સૂત્રગ્રંથે એ તત્કાલીન પ્રગાઢ ગુરુ-શિષ્ય-સંબંધે થતાં અધ્યયન અધ્યાપનનાં સ્મારકે છે. પરિમિત શબ્દોમાં જિજ્ઞાસુ અને પરીક્ષણસમર્થ અધિકારી ઘણું ઊંડા અર્થો વાંચી શકે તેવા આ ગ્રંથ હોય છે. “ન્યાયબિંદુ” ઉપલક દૃષ્ટિએ પ્રમાણુશાસ્ત્ર હોવા છતાં અંતતોગત્વા વ્યવહાર-જગતથી ઉપર ઊઠીને નિગૂઢ સાધનામાં પ્રવૃત્ત થવા પ્રેરે છે. અનુમાન એ પારમાર્થિક રીતે અસતગ્રાહી છે એમ કહીને, પ્રત્યક્ષને ઉચ્ચતર પ્રકાર ચીંધીને પ્રજ્ઞા–શીલ-સમાધિના ક્રમે અનભિલાય “ સ્વલક્ષણ”ની ઉપાસના કરવા પ્રેરે છે ; પ્રમાણુશાસ્ત્રરૂપ અવિદ્યા વડે વ્યવહારરૂપી મૃત્યુલોક તરીને યોગમાર્ગરૂપ વિદ્યા વડે અમૃત પામવાનો માર્ગ નિવિન કરી આપે છે. આ તેજસ્વી બૌદ્ધ પ્રમાણુશાસને બૌદ્ધ યોગશાસ્ત્ર અને યોગસાધનાનું દ્વાર માનીને બૌદ્ધ સંસ્કારવારસાના સમતલ મૂલ્યાંકન અને અનુશીલન તરફ પ્રવૃત્ત થઈએ; વિશ્વમાં શમની વ્યાપક રૂપે પ્રસ્થાપના કરીએ.
? સંદર્ભગ્રંથસૂચિ:
(૧) પત્તરવહીઃ (“ન્યાયબિન્દુ' અને “ધર્મોત્તરીકા ' સાથે) સંપાદકઃ પં. દલસુખભાઈ
HIEL91941; 3131.: Tibetan Sanskrit Works Series-Vol. II, કાશીપ્રસાદ જયસ્વાલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પટના, ૧૯૫૫ (સંપાદકની વિસ્તૃત હિન્દી/
અંગ્રેજી પ્રસ્તાવના, સંસ્કૃત ટિપણે અને ચિઓ સહિત). (૨) ચારિત્-ટીવા (વાણિજુના સહિત) ( હિન્દી પ્રસ્તાવના, અનુવાદ, ટિપણે સહિત ):
સંપાદક-અનુવાદક ડૉ. શ્રીનિવાસશાસ્ત્રી; સાહિત્ય–ભંડાર, મેરઠ, ૧૯૭૫ () Vinttadeva's Nyāyabindu-Tikā : Ed. by Mrinālkanti
Gangopādhyaya; Publisher : Indian Studies - Past and Present; 1971
(x) Buddhist Logic : by Th. Stcherbatsky Vol. I : 1933; Vol.
II : 1930 ( being traos, of Nyāyabindu and N. B. tikā); Published by the Academy of Sciences of the USSR,
Leningrad (૫) A History of Indian Logic : by M. M. Satishchandra
Vidyābhushara; Published by the Calcutta University; 1921
( ૬ ) The Heart of Buddhist Philosophy – Dinnaga and Dharma
kirti : by Amar Singh ; Published by Munsbiram Manoharlal Publishers Pvt. Ltd. - 1984
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org