________________
ન્યાયબિન્દુ
પૈકી શબ્દનું પ્રયોજન તે પોતાના વાસ્યની રજૂઆત કરવી – તેટલું જ હોય છે, એથી વિશેષ નહિ. એટલે તેનું નિરૂપણ [સૂત્રમાં] કરવામાં આવ્યું નથી.
2. अभिधेयं तु यदि निष्प्रयोजनं स्यात्तदा तत्प्रतिपत्तये शब्दसन्दर्भोऽपि नारम्भणीयः स्यात् । यथा काकदन्तप्रयोजनाभावान्न तत्परीक्षा आरम्भणोया प्रेक्षावता । तस्मादस्य प्रकरणस्यारम्भमीयत्वं दर्शयता अभिधेयप्रयोजनमनेनोच्यते । यस्मात्सम्यग्ज्ञानपूर्विका सर्वपुरुषार्थसिद्धिः तस्मात्तत्प्रतिपत्तय इदमारभ्यत इत्ययमत्र वाक्यार्थः ।
2. પણ જે ગ્રંથનું વિષયવસ્તુ (= અર્થ શરીર) પિતે કશા પ્રેજન વિનાનું હોય તો પછી તેની રજૂઆત માટે શબ્દાત્મક ગ્રંથ રચવાને પણ પુરુષાર્થ કરવાને ન હોય; દાખલા તરીકે, કાગડાના દાંતનું કશુ પ્રજને ન હોવાથી વિવેકી મનુષ્યને તેની મીમાંસા કરવા જેવી લાગતી નથી. એટલે, આ ગ્રંથને શબ્દદેહ) રચવા જેવું છે એ બતાવવા માટે જ ગ્રંથકારે આ સૂત્રમાં તેના વિષયવસ્તુનું પ્રયોજને કહ્યું છે. [પ્રયોજન રજૂ કરતા સૂત્રો] વાયાર્થે આવે છે ઃ સર્વપુરુષાર્થ સિદ્ધિ સમ્યજ્ઞાનપૂર્વક થાય છે, તેથી તેના પ્રતિપાદન માટે આ ગ્રંથ આરંભાયો છે.
3. अत्र च प्रकरणाभिधेयस्य सम्यग्ज्ञानस्य सर्वपुरुषार्थसिद्धिहेतुत्वं प्रयोजनमुक्तम् ।
3. આમાં ગ્રંથના વિષયવસ્તુરૂપ સમ્યજ્ઞાનનું પ્રયોજન – તે સર્વપુરુષાર્થ સિદ્ધિને હેતુ છે તે – કહેવામાં આવ્યું છે.
___4. अस्मिश्चार्थे उच्यमाने सम्बन्धप्रयोजनाभिधेयान्युक्तानि भवन्ति । तथा हि – पुरुषार्थोपयोगि सम्यग्ज्ञानं व्युत्पादयितव्यमनेन प्रकरणेनेति ब्रुवता सम्यग्ज्ञानमस्य शब्दसंदर्भस्याभिधेयं, तव्युत्पादन प्रयोजनं, प्रकरणं चेदमुपायो व्युत्पादनस्येत्युक्तं भवति ।
4. આ વાત કહેતાં, તિ કહેવા માટે સૂત્રમાં વાપરેલા શબ્દો દ્વારા, આડકતરી રીતે, આ ગ્રંથસંબંધી નીચેની બાબતો વહેવાઈ જાય છે ઃ ૧. [ગ્રંથના શબ્દશરીરનો તેના પ્રયોજન સાથેન] સંબંધ, ૨. [ગ્રંથના શબ્દશરીરનું પ્રયોજન, ૩. [ગ્રંથનું] વિષયવસ્તુ તે આ પ્રમાણે – “આ ગ્રંથ વડે પુરુષાર્થમાં ઉપયોગી એવા સમ્યજ્ઞાનને બંધ કરાવવાને છે' એમ સીધી રીતે કહેતાં કહેતાં, [આડકતરી રીતે ઃ (૧) આ શબ્દગૂંથણ (અર્થાત ગ્રંથ)નું વિષયવસ્તુ સમ્યજ્ઞાન છે, (૨) સમ્યજ્ઞાનને વિશિષ્ટ બંધ એ આ ગ્રંથનું પ્રયજન છે તથા (૩) આ ગ્રંથ પતે એ વિશિષ્ટ બેધરૂપી પ્રજનને ઉપાય છે (અર્થાત ગ્રંથશરીર અને તેના પ્રયોજન વચ્ચે ઉપાય–ઉપય–સંબંધ છે, એમ કહેવાઈ ગયું છે.
5. तस्मादभिधेयभागप्रयोजाभिधानसामर्थ्यात्सम्बन्धादीन्युक्तानि भवन्ति । न विदमेक वाक्यं सम्बन्धमभिधेयं प्रयोजनं च वक्तुं साक्षात्समर्थम् । एकं तु वदत् त्रयं सामर्थ्याद्दर्शयति । तत्र तदित्यभिधेयपदम् । व्युत्पाद्यत इति प्रयोजनपदम् । प्रयोजनं चात्र वक्तः प्रकरणकरणव्यापारस्य चिन्त्यते, श्रोतुश्च श्रवणव्यापारस्य । | 5. આ રીતે ગ્રંથના વિષયવસ્તુરૂપ અંગના પ્રોજનનું સીધું કથન [જે વિશિષ્ટ રીતે થયું છે, તેના બળે ઉપલી ત્રણ બાબતે પણ નિર્દેશાઈ જાય છે. અલબત્ત, આ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org