________________
आचार्य धर्मकीर्तिप्रणीतो
न्यायबिन्दुः । आचार्यधर्मोत्तरविरचितटीकोपेतः ।
प्रथमः प्रत्यक्षपरिच्छेदः।
I a 7મો વીતાવ છે. सम्यग्ज्ञानपूर्विका सर्वपुरुषार्थसिद्धिरिति तद् व्युत्पाद्यते ॥ १ ॥
जयन्ति जातिव्यसनप्रबन्धप्रसूतिहेतोजगतो विजेतुः ।
रागाद्यरातेः सुगतस्य वाचो मनस्तमस्तानवमादधानाः ॥ 1. सम्यग्ज्ञानपूर्विकेत्यादिनाऽस्य प्रकणस्याभिधेयप्रयोजनमुच्यते । द्विविधं हि प्रकरणशरीरं .-- शब्दोऽर्थश्च । तत्र शब्दस्य स्वाभिधेयप्रतिपादनमेव प्रयोजनम् । नान्यत् । अतस्तन्न निरूप्यते ।
આચાર્યધમકીતિ રચિત
ન્યાયબિંદુ
તથા
આચાર્યધર્મોત્તરચિત ન્યાયબિટીકા
પ્રથમ પરિછેદ : પ્રત્યક્ષ
વીતરાગને નમસ્કાર સભ્યજ્ઞાનપૂર્વક સર્વપુરુષાર્થની સિદ્ધિ થાય છે, તેથી તેનું વ્યુત્પાદન કરવામાં આવે છે. (૧) ટીકાના આરંભે મંગલભાવના :
જે ભવરૂપ સંકટપરંપરા નિપજાવતા જગતના વિજેતા છે અને વળી રાગાદિના શત્રુ છે તે જુગતની (= બુદ્ધની) જનન [ અજ્ઞાનરૂપ ] અંધકારને ક્ષણ કરનારી વાણી વિજય પામે છે. ગ્રંથનું પ્રોજન :
1. આ ‘સમ્યજ્ઞાનપૂર્વક ઇત્યાદિ સૂત્ર દ્વારા આ ગ્રંથના વિષયવસ્તુનું પ્રયોજન કહેવાયું છે. કારણ, કઈ પણ ગ્રંથનું શરીર શબ્દ અને અર્થ એમ બે ભેદે હોય છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org