________________
તૃતીય પરિસઃ પરાથનુમાન
૧૬૭
કે નિયત આકાર વગરને હેય છે એમ નથી સમજવાનું; ] તે વિકલ્પથી નક્કી થતા આકારવાળા હોય છે. તે [ એવી નિશ્ચિત સ્વરૂપવાળી અને તેથી વ્યવહેદ પામવા ગ્ય એવી] નીરૂપતા-નિરાકારતા)ને બાકાત રાખીને [ નિયત ] આકારવાળું રૂપ પરિચ્છેદ પામે છે. આમ હોવાથી [તથા અન્વય અને વ્યતિરેક એ પરસ્પરના અભાવરૂપ હેવાથી ] અન્વયને અભાવ [ જ] વ્યતિરેક હોઈ શકે ને વ્યતિરેકનો અભાવ [ જ] અન્વય.
4. ततोऽन्वयाभावे निश्चिते व्यतिरेको निश्चितो भवति । व्यतिरेकाभावे च निश्चितेऽन्वयो निश्चितो भवति ।
4. તેથી [કોઈ બે ભાવ વચ્ચે ] અયાભાવ નિશ્ચિત થાય ત્યારે [ જ તે ભાવના ] વ્યતિરેકને નિશ્ચય થાય અને વ્યતિરેકાભાવ નિશ્ચિત થાય ત્યારે [ જ ] અન્વયને નિશ્ચય થાય છે.
5. तस्मात् यदि नाम सात्मकमवस्तु निरात्मक च वस्तु, तथापि न तयोः प्राणादेरन्वयव्यतिरेकयोरभावनिश्चयः । एकत्र वस्तुन्येकवस्तुनो युगपद्भावाभावविरोधात् तयोरभावनिश्चयायोगात् ।
5. આ ન્યાયે, ધારે છે [ બૌદ્ધ પ્રતિવાદી માને છે તેમ] સાત્મક અવસ્તુ હોય અને નિરાત્મક વસ્તુરૂપ (= સત્યરૂપ) હોય તે પણ તે બંને[માંથી ગમે તે] વિષે પ્રાણદિના અન્વય અને વ્યતિરેકને [ એક સાથે ] અભાવનિચય થઈ ન શકે. એક જ વસ્તુમાં અન્ય વસ્તુને ભાવ અને અભાવ એક સાથે માનવામાં વિરોધ હોઈ અન્વય અને વ્યતિરેકને [ એક સાથે ] અભાવનિશ્ચય શક્ય નથી.
6. न च प्रतिवाद्यनुरोधात् सात्मकानात्मके वस्तुनी सदसती, किन्तु प्रमाणानुरोधात् । इत्युभे संदिग्धे । ततस्तयोः प्राणादिमत्त्वस्य सदसत्त्यसंशयः ।
6. અને [ સાચી ને મુદ્દાની વાત તો એ છે કે] પ્રતિવાદી [શું માને છે એને ધ્યાનમાં લઈને સાત્મક વસ્તુ તે અસત્ અને અનાત્મક તે સત એવું [ સિદ્ધ થઈ જતું ], નથી; એને નિર્ણય તે પ્રમાણથી જ થઈ શકે. એટલે [ જ્યાં સુધી વાદ સાથે લેવાદેવા છે ત્યાં સુધી ] બંને (=સાત્મક અને અનાત્મક) સંદેહગ્રસ્ત [ જ ] છે. અને તેને કારણે તે બંનેમાંથી કઈમાં [પણ] પ્રાણાદિમત્ત્વના [ નિયત] સત્ત્વ કે અસત્વ અંગે સંશય [ જ ] રહે છે.
7. यत एव कचिदन्वयव्यतिरेकयोने भावनिश्चयो नाप्यभावनिश्चयः, तत एवान्वयव्यतिरेकयोः સંકેઃ .
1. [ આમ સાત્મક કે અનામક એ બેમાંથી ] એકેયની પણ સાથે [પ્રાણદિના] અન્વય-વ્યતિરેકના અસ્તિત્વને કે અનસ્તિત્વને નિર્ણય થઈ શકતો ન હોઈને તે અન્વયવ્યતિરેક વિશે સંદેહ જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org