________________
ન્યાયબિંદુ
8. यदि तु कचिदप्यन्वयव्यतिरेकयोरैकस्याप्यभावनिश्रयः स्यात्, स एव द्वितीयस्य भावनिश्चय इत्यन्वयव्यतिरेकसंदेह एवं न स्यात् । यतच न कचिद्भावाभावनिश्चयस्तत एवान्वयતિજ્યોઃ સંવેદઃ। સંવેદાન્નાનાન્તિ : /
૧૬૮
8. હા, જો [ કોઈ એ પદાર્થા વચ્ચેના] અન્વય કે વ્યતિરેક એ એમાંથી એકના પશુ અભાવને નિશ્ચય થઈ જાય તે તે જ અન્યના ભાવનિશ્ચયરૂપ બની જશે, અને તેથી અન્વયવ્યતિરેક અગેને સહજ નહિ થાય. પણું [ પ્રસ્તુત ઉદાહરણમાં, ‘પ્રાણાદિના, સાત્મક કે અનાત્મક એ બેમાંથી ] કાઈ પણ અધિકરણ વિષે [ અન્વય કે વ્યતિરેક કિવા ] ભાવ કે અલાવ હાય તેવા નિશ્ચય ન થતા હોવાથી અન્વય-વ્યતિરેક અંગેના સંદેહ રહે છે, તે તેથી [ હેતુ ] અનૌકાન્તિક ખની રહે છે. (૧૦૭)
कस्मादनैकान्तिकः इत्याह
साध्येतरयोरतो निश्चयाभावात् ॥ १०८ ॥
આ હેતુ અનૈકાન્તિક શા માટે છે તે સ્પષ્ટ કરે છે :
કે આને લીધે સાધ્ય કારણ નથી. ( ૧૦૮ )
તેના અભાવના નિશ્ચય થતા
1. साध्यस्य इतरस्य च विरुद्धस्य अतः संदिग्धान्वयव्यतिरेकान्निश्चयाभावात् । सपक्षविपक्षयो हिं सदसत्त्वसंदेहे न साध्यस्य न विरुद्धस्य सिद्धिः । न च सात्मकानात्मकाभ्यां परः प्रकारः संभवति । ततः प्राणादिमत्त्वाद् धर्मिणि जीवच्छरीरे संशय आत्मभावाभावयोरित्यनैकान्तिकः प्राणादिरिति ॥
1. ‘આને લીધે’ એટલે કે સંદિગ્ધ અન્વય-વ્યતિરેકવાળા [ હેતુ ]ને લીધે સાધ્ય કે સાધ્યાભાવ એ એકેયને નિશ્ચય થઈ શક્તા નથી. સપક્ષ અને વિપક્ષમાં [ હેતુના પેાતાના ] સત્ત્વ કે અસત્ત્વના સંદેહ હોય ત્યારે સાધ્યું કે તેથી વિરુદ્ધ ધર્માંની સિદ્ધિ થઈ શક્તી નથી, વળી [ કાઈ પણ વસ્તુ ] સાત્મક કે અનાત્મક સિવાય ત્રીન કોઈ પ્રકારની હાઈ શક્તી નથી; [ એથી સંશયને બદલે નર્યાં મેધાભાવની શકયતા પણ રહેતી નથી. આ રીતે પ્રાણાદિમત્ત્વરૂપ હેતુના અસ્તિત્વ પરથી જીવતા શરીરરૂપ ધી" વિષે આત્માના અસ્તિત્વ કે અરિતત્વ વિષે સંશય જ રહે છે. આથી પ્રાણાદિ તે અનૈક્રાન્તિક હેતુ છે. (૧૦૮)
त्रयाणां रूपाणामसिद्धौ संदेहे च हेतुदोषानुपपाद्योपसंहरन्नाह
एवमेषां त्रयाणां रूपाणामेकैकस्य द्वयोर्वायोर्वा रूपयोरसिद्धौ संदेहे वा यथायोगमसिद्ध विरुद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥ १०९ ॥
ત્રણ રૂપે[માંના એકેક કે એ ]નાં અસિદ્ધત્વ કે સ ંદેહના પ્રસંગે થતા હેતુદાષા નિપીતે ઉપસ’હાર કરે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org