SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયબિંદુ 8. यदि तु कचिदप्यन्वयव्यतिरेकयोरैकस्याप्यभावनिश्रयः स्यात्, स एव द्वितीयस्य भावनिश्चय इत्यन्वयव्यतिरेकसंदेह एवं न स्यात् । यतच न कचिद्भावाभावनिश्चयस्तत एवान्वयતિજ્યોઃ સંવેદઃ। સંવેદાન્નાનાન્તિ : / ૧૬૮ 8. હા, જો [ કોઈ એ પદાર્થા વચ્ચેના] અન્વય કે વ્યતિરેક એ એમાંથી એકના પશુ અભાવને નિશ્ચય થઈ જાય તે તે જ અન્યના ભાવનિશ્ચયરૂપ બની જશે, અને તેથી અન્વયવ્યતિરેક અગેને સહજ નહિ થાય. પણું [ પ્રસ્તુત ઉદાહરણમાં, ‘પ્રાણાદિના, સાત્મક કે અનાત્મક એ બેમાંથી ] કાઈ પણ અધિકરણ વિષે [ અન્વય કે વ્યતિરેક કિવા ] ભાવ કે અલાવ હાય તેવા નિશ્ચય ન થતા હોવાથી અન્વય-વ્યતિરેક અંગેના સંદેહ રહે છે, તે તેથી [ હેતુ ] અનૌકાન્તિક ખની રહે છે. (૧૦૭) कस्मादनैकान्तिकः इत्याह साध्येतरयोरतो निश्चयाभावात् ॥ १०८ ॥ આ હેતુ અનૈકાન્તિક શા માટે છે તે સ્પષ્ટ કરે છે : કે આને લીધે સાધ્ય કારણ નથી. ( ૧૦૮ ) તેના અભાવના નિશ્ચય થતા 1. साध्यस्य इतरस्य च विरुद्धस्य अतः संदिग्धान्वयव्यतिरेकान्निश्चयाभावात् । सपक्षविपक्षयो हिं सदसत्त्वसंदेहे न साध्यस्य न विरुद्धस्य सिद्धिः । न च सात्मकानात्मकाभ्यां परः प्रकारः संभवति । ततः प्राणादिमत्त्वाद् धर्मिणि जीवच्छरीरे संशय आत्मभावाभावयोरित्यनैकान्तिकः प्राणादिरिति ॥ 1. ‘આને લીધે’ એટલે કે સંદિગ્ધ અન્વય-વ્યતિરેકવાળા [ હેતુ ]ને લીધે સાધ્ય કે સાધ્યાભાવ એ એકેયને નિશ્ચય થઈ શક્તા નથી. સપક્ષ અને વિપક્ષમાં [ હેતુના પેાતાના ] સત્ત્વ કે અસત્ત્વના સંદેહ હોય ત્યારે સાધ્યું કે તેથી વિરુદ્ધ ધર્માંની સિદ્ધિ થઈ શક્તી નથી, વળી [ કાઈ પણ વસ્તુ ] સાત્મક કે અનાત્મક સિવાય ત્રીન કોઈ પ્રકારની હાઈ શક્તી નથી; [ એથી સંશયને બદલે નર્યાં મેધાભાવની શકયતા પણ રહેતી નથી. આ રીતે પ્રાણાદિમત્ત્વરૂપ હેતુના અસ્તિત્વ પરથી જીવતા શરીરરૂપ ધી" વિષે આત્માના અસ્તિત્વ કે અરિતત્વ વિષે સંશય જ રહે છે. આથી પ્રાણાદિ તે અનૈક્રાન્તિક હેતુ છે. (૧૦૮) त्रयाणां रूपाणामसिद्धौ संदेहे च हेतुदोषानुपपाद्योपसंहरन्नाह एवमेषां त्रयाणां रूपाणामेकैकस्य द्वयोर्वायोर्वा रूपयोरसिद्धौ संदेहे वा यथायोगमसिद्ध विरुद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥ १०९ ॥ ત્રણ રૂપે[માંના એકેક કે એ ]નાં અસિદ્ધત્વ કે સ ંદેહના પ્રસંગે થતા હેતુદાષા નિપીતે ઉપસ’હાર કરે છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy