________________
તૃતીય પરિ છેઃ પરાથનુમાન
૧૭૯
હેતુ ત્રિરૂપ [ હોવાનું ] કહ્યું. અને તેટલાથી જ સાધ્યરૂ૫] અર્થની પ્રતીતિ થાય છે, એટલે દુષ્ટાત એ કોઈ અનુમાનનો અલગ અવયવ નથી. તેથી આનું લક્ષણ જુદું કહેવામાં આવતું નથી; કારણ કે તે ગતાથ છે. (૧૧)
1. ત્રિો દેતુ, તરિક દષ્ટાનૌઃ | 1. હેતુ ત્રિરૂપ [ હોવાનું ] કહ્યું. તે પછી દષ્ટાન્ત [ ની ચર્ચા ] ની શી જરૂર ?
2. स्यादेतत् - तावता नार्थप्रतीतिरित्याह – तावता चेति । उक्तलक्षणेनैव हेतुना भवति साध्य. प्रतीतिः । अतः स एव गमकः । ततस्तद्वचनमेव साधनम् । न दृष्टान्तो नाम साधनस्यावयवः । यतश्चायं नावयवः, तेन नास्य दृष्टान्तस्य लक्षणं हेतुलक्षणात्पृथगुच्यते ।
2. કદાચ કોઈ કહેઃ “[ હેતુ ત્રિરૂપ હોય ] તેટલા માત્રથી [ સાધ્યરૂ૫] પદાર્થની પ્રતીતિ ન થઈ શકે.” એના જવાબરૂપે [ સૂત્રમાં] કહે છે: “તેટલાથી જ [ સાધ્યરૂ૫] અર્થ. ની પ્રતીતિ થાય છે.” એટલે કે ઉક્ત લક્ષણવાળા હેતુથી [ જ ] સાધ્યની પ્રતીતિ થઈ જાય છે – આથી તે જ સાધ્યસિદ્ધિ કરી આપે છે. માટે ત્રિરૂપ હેતુનું કથન જ સાધન બની રહે છે. એટલે દૃષ્ટાન્ત એ અનુમાનનું [ જુદુ] અંગ નથી. અને તેથી જ હેતુના લક્ષણથી પૃથર્ એવું દૃષ્ટાન્નનું લક્ષણ કહેવામાં આવતું નથી.
3. कथं तर्हि हेतोर्व्याप्तिनिश्चयो यद्यदृष्टान्तको हेतुरिति चेत् । नोच्यते हेतुरदृष्टान्तकः एव । अपि तु न हेतोः पृथगू दृष्टान्तो नाम । हेत्वन्तभूत एव दृष्टान्तः । अतः एवोक्तं नास्य लक्षणं पृथगुच्यत इति । न त्वेवमुक्तं -नास्य लक्षणमुच्यत इति ।
3. [પ્રશ્ન થાય :] “જે દષ્ટાન્ત વગરને હેતુ હેય તે પછી હેતુની વ્યાપ્તિને નિશ્ચય કઈ રીતે થાય ?"[ આના જવાબમાં કહેવાનું કે ] હેતુ દષ્ટાંત વગર જ [ કહેવાય] એવું અમારું કહેવાનું નથી, અમારે તે દષ્ટાન્ત એ હેતુથી પૃથક્ [એવું અનુમાનઘટક] નથી એટલું જ કહેવાનું છે. એટલે કે દષ્ટાન હેતુનો જ અંતર્ગત ભાગ છે. આથી જ “આશું લક્ષણુ અલગ કહેવામાં આવતું નથી' એમ કહ્યું છે; “આનું લક્ષણ કહેવામાં [ જ ] આવતું નથી” એમ કહ્યું નથી.
___4. यद्येवं हेतूपयोगिनोऽपि लक्षणं वक्तव्यमेवेत्याह - गतार्थत्वात् । गतः अर्थः प्रयोजनमभिधेयं वा यस्य दृष्टान्तलक्षणस्य । तत्तथा । तस्य भावः तत्त्व, तस्मात् ।
4. [ તે કઈ કહે“જે આટલું તમે સ્વીકારતા હે તે પછી હેતુને જે ઉપયોગી છે તે [ દૃષ્ટાન્ત ]નું લક્ષણ પણ અવશ્ય રૂપે કહેવું જોઈએ. ” આના અનુસંધાનમાં સૂત્રમાં કહ્યું છે: “તે ( =દષ્ટાન્તલક્ષણ) ગતાથ છે.” આમાં “અથ' થશબ્દનો અર્થ પ્રજન” એ લઈ શકાય, અથવા તે “વાચ્યાર્થ” એવો પણ લઈ શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org