________________
૧૮૦
ન્યાયબિંદુ 5. दृष्टान्तलक्षणं ह्युच्यते दृष्टान्तप्रतीतिर्यथा स्यात् । दृष्टान्तश्च हेतुलक्षणादेवावसितः । ततो दृष्टान्तलक्षणस्य यत् प्रयोजनं दृष्टान्तप्रतीतिस्तद् गतं निप्पन्नम् ।
5. [ આમાંથી પ્રથમ અર્થ મુજબ કહેવાનો ભાવ આમ સમજી શકાય ?] દષ્ટાન્તનું લક્ષણું કહેવાનું પ્રયોજન દષ્ટાન્તના સ્વરૂપ ]ની પ્રતીતિ થાય તે હોઈ શકે. હવે દષ્ટાન્તને સ્વરૂપબેધ તે હેતુલક્ષણમાંથી જ થઈ જાય છે. એટલે દૃષ્ટાન્ત [ના સ્વરૂપની પ્રતીતિરૂપ પ્રયોજન “ગત” અર્થાત સિદ્ધ થઈ જ ગયું છે; [ એથી તેના અલગ લક્ષણની આવશ્યકતા રહેતી નથી.]
6. માં વા જતં જ્ઞાનં દત્તાવ્યમ્ | . 6. અથવા તે [ જે “તેને વાગ્યાથે ગત છે એવો બીજો અર્થ લઈએ તે ] “દૃષ્ટાન્ત શબ્દનો વાચ્યાર્થ [ અને તેથી તેને સ્વરૂપધ પણ, તે વ્યવહાર પ્રસિદ્ધ હેઈને ] “ગત એટલે કે જ્ઞાત થઈ જ ગમે છે; [ એથી લક્ષણ કહેવામાં પિષ્ટપેષણ જ થાય. ] ( ૧૨૧)
कथं गतार्थत्वमित्याह -
हेतोः सपक्ष एव सत्त्वमसपक्षाच्च सर्वतो व्यावृत्ती रूपमुक्तममेदेन । पुनविशेषेण कार्यस्वभावयोरुक्तलक्षणयोर्जन्मतन्मात्रानुबन्धी दर्शनीयायुक्तौ । तच्च दर्शयता यत्र धूमस्तत्राग्निः, असत्यग्नौ न क्वचिद्धमो यथा महानसेतरयोः, यत्र कृतकत्वं तत्रानित्यत्वम् , अनित्यत्वाभावे कृतकत्वास भवो यथा घटाकाशयोरिति दर्शनीयम् । न ह्यन्यथा सपक्षविपक्षयोः सदसत्वे यथोक्तप्रकारे शक्ये दर्शयितुम् । तत्कार्यतानियमः कार्यलिङ्गस्य, स्वभावलिड्गस्य च स्वभावेन व्याप्तिः। अस्मिश्चार्थे
તે ત ઘર દાન્તો મવતિ | પતાવ માત્ર ત્વારાહ્ય | ૨૨ / [ દૃષ્ટાન્ત ] ગતા કઈ રીતે છે તે સ્પષ્ટ કરે છે ?
હેતુનું સ્વરૂપ અભેદથી “સપક્ષમાં જ સત્વ અને સર્વ અપક્ષમાંથી વ્યાવૃત્તિ” એમ કહ્યું. પછી ( હેતુનું આ સામાન્ય રૂપે કહેલું લક્ષણ જેમને લાગુ પડે છે તેવાં ] કાર્ય અને સ્વભાવ પૈકી કાર્યના [ સાધ્યમાંથી જ થતા) જમની હકીક્ત, અને સ્વભાવના પોતાના હેવા માત્રથી [ સાધના ] અનુબંધની હકીકત, [ તે કાર્ય અને સ્વભાવ તે હેતુરૂપ છે તેની ખાતરી કરાવવા] ચીધી બતાવવા જેવી હેવાનું પણ વિશેષરૂપે કહેવાયું. તે ચીંધવા માટે : (૧) “જ્યાં ધૂમ ત્યાં અગ્નિ – જેમ કે રસોડામાં અને કંઈ સ્થળે અગ્નિ ન હોય તે ધુમાડા પણ ન જ હોય – જેમ કે [ રસોડાની વિરુદ્ધ પ્રકારના જળાશયાદિ] અન્ય સ્થળે તેમ, તથા (૨) “જ્યાં કૃતકપણે ત્યાં અનિયત્વ – જેમ કે ઘડામાં, અને જ્યાં અનિત્યત્વને અભાવ હોય ત્યાં કૃતકને પણ અસંભવ હેય – જેમ કે આકાશમાં” – આમ [ દુષ્યન્તરૂપનિયત પ્રમાણ દ્વારા ] દર્શાવવું પડે; એ સિવાય હેતુનું સપક્ષમાં સત્ત્વ અને વિપક્ષમાં અસત્ત્વ – તે બંને યક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org