________________
તૃતીય પરિછેદ પરાર્થનુમાન પ્રકારનાં હોવાનું ન બતાવી શકાય. કાર્યરૂપ લિંગને તેના ( =કારણના) [ જ ] કાર્ય હેવાનો નિયમ હોય છે અને સ્વભાવલિંગની [ સાધ્યરૂ૫] સ્વભાવ વડે વ્યાતિ હોય છે. આ વસ્તુ બતાવતાં દ્રષ્ટાંત પણ દર્શાવાઈ જ જાય છે; કારણ કે આટલામાં જ તેનું સ્વરૂપ આવી જાય છે. (૧૨)
1. हेतो रूपमुक्तमभेदेन सामान्येन । साधारण कार्यस्वभावानुपलम्भानामतल्लक्षणमित्यर्थः । किं पुनस्ततू | सपक्ष एव यत् सर , विपक्षाच्च सर्वस्मात् व्यावृत्तिर्या । रूपद्वयमेतदभेदेनोक्तम् ।
1. હેતુનું સ્વરૂપ અભેદથી અર્થાત સામાન્યરૂપે કહ્યું. કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિ [ એ હેતુપ્રકારેને તે સમાન રીતે લાગુ પડે છે એવું તાત્પર્ય છે. એ સ્વરૂપ કયું ? અપક્ષમાં જ જે સત્ત્વ અને સર્વ વિપક્ષમાં થી જે વ્યાવૃત્તિ તે. [ હેતુના સ્વરૂપનાં] આ બે પાસાં સામાન્યરૂપે કહ્યાં.
2. न च सामान्यमुक्तमपि शक्यं ज्ञातुम् । अतस्तदेव विशेषनिष्ठं वक्तव्यम् । अत: पुनरपि विशेषेण विशेषवन्ती जन्मतन्मात्रानुन्धौ दर्शनीयावुक्तौ ।
2. પણ કઈ વાત સામાન્યરૂપે જ કહેવાથી સમજાઈ જતી નથી. આથી તે જ [ સામાન્ય લક્ષણ] વિશેષ પ્રકારોમાં રહેલું બતાવવાનું જરૂરી બને છે. આથી [કેઈ પણ ધમને હેતુ તરીકે સ્થાપવા માટે] વિશેષરૂપે એટલે કે [ હેતુના સંભવિત ] વિશેષ [ આકારો ] રૂપે, કાં તે તેને [ કારણુમાંથી ] જન્મ બતાવવો જોઈએ; અથવા તે હેતુના હેવા માત્ર સાથે [ સાધ્યને ] અનુબંધ બતાવે જોઈએ – આ વાત પણ અગાઉ] કહેવાઈ
3. कार्यस्य जन्म ज्ञातव्यमुक्तम् । जन्मनि हि ज्ञाते कार्यस्य सपक्ष एव सत्त्वं विपक्षाच्च सर्वस्मान्द्यावृत्तिर्शाता भवति । स्वभावस्य तन्मात्रानुबन्धो दर्शनीय उक्तः । 'तत् ' इति साधनम् । तदेव तन्मात्र साधनमात्रम् । तस्यानुबन्धोऽनुगमन साधनमात्रस्य भावे भावः साध्यस्य । तन्मात्रभावित्वमेव हि साध्यस्य तादात्म्यम् । साधनस्य यदा स्वभावो ज्ञातो भवति, तदा स्वभावहेतोः सपक्ष एव सत्त्वं विपक्षाच्च सर्वस्मान्द्यावृत्तिर्शाता भवति ।
3. કઈ પણ કાર્યરૂપ ભાવને [ તેના નિશ્ચિત કારણમાંથી જ ] જન્મ થાય છે એ હકીકત જાણવા જેવી ગણવાઈ; કારણ કે તે જાણવાથી [ જ ], એ કાર્ય [ રૂપ પદાર્થ)નાં સપક્ષ ( = કારણના ભાવવાળા સ્થળ)માં જ સત્વ અને સર્વે વિપક્ષ ( = કારણના અભાવવાળાં સ્થળ)માંથી વ્યાવૃત્તિ (= અનુપસ્થિતિ) જ્ઞાત થાય છે. તે જ રીતે કેઈ પણ સ્વભાવ [ ભૂત ધમ ] અંગે, [ સાધ્યને ] તન્માત્રાનુબંધ ચીંધવા જેવો મનાય છે, [ જેથી તે સ્વભાવના હેતુત્વની પ્રતીતિ થાય. “તન્માત્રાનુબંધ’ શબ્દને અર્થ સમજીએ :] તદ્દ એટલે સાધન ( = હેતુ છે. તન્માત્ર એટલે માત્ર સાધન; તેને અનુબંધ એટલે [ સાધ્ય ] તેને અનુસરે તે ( = નિયત સહચાર ). એટલે એકંદરે એ શબ્દને અર્થ થયો ? સાધનના અસ્તિત્વમાત્રથી સાધ્યનું અસ્તિત્વ. આ રીતે સાધ્યમાં જે તન્માત્રભાવિવ( = સાધનમાત્રના અસ્તિત્વને કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org