SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ન્યાયબિન્દુ * 7. મ તુર્વિધ પક્ષધર્મસ્થાનરવહિંદું વિપક્ષે ! તોડનૈતિwતા | 7. આ ચારે ય પક્ષધર્મ (= હેતુ)નું [ પ્રત્યેક ] વિપક્ષમાં [ આવશ્યક એવું ] અસત્ત્વ અસિદ્ધ છે. તેથી તેમનામાં અનેકનિકપણું છે. (૭) તથા કચૈવ જવા સંદેડનૈવારિત પ્રવI ૬૮ તે રીતે આ જ રૂપના સંદેહના પ્રસંગે પણ અનેકાન્તિક જ. (૬૮) 1. यथा चास्य रूपस्यासिद्धावनै कान्तिकस्तथा अस्यैव विपक्षेऽसत्त्वाख्यस्य रूपस्य संदेहेऽनैकान्तिकः ।। 1. જેમ આગળ કહ્યું કે વિપક્ષમાં અસત્વ એ ] રૂપની અસિદ્ધિના પ્રસંગે અનેકનિક [ હેત્વાભાસ કહેવાય, ] તેમ આ જ એટલે કે વિપક્ષમાં અસત્ત્વ એ રૂ૫ના સંદેહ વખતે પણ અનેકાન્તિક જ કહેવાય. (૬૮) तमुदाहरति - यथाऽसर्वशः कश्चिद्विवक्षितः पुरुषो रागादिमान्वेति साध्ये बक्तृत्वादिको धर्मः संदिग्धविपक्षध्यावृत्तिकः ॥ ६९ ॥ તેને ઉદાહરણથી સમજાવે છે: જેમ કે – “કોઈ વિવક્ષિત પુરુષ અસર્વજ્ઞ કે રાગાદિવાળે છે” એવા સાધ્ય પ્રત્યે વકતૃત્યાદિ ધમ [ –રૂપ હેતુ ] સંદિગ્ધ એવી વિપક્ષવ્યાવૃત્તિવાળે ગણાય. (૬૯) 1. यथेति । असर्वज्ञ इत्यसर्वज्ञत्वं साध्यम् । कश्चिद् विवक्षित इति बक्तुरभिप्रेतः पुरूषो धर्मो । रागा आदिर्यस्य द्वेषादेः स रागादिः । स यस्यास्ति स रागादिमानिति द्वितीय साध्यम् । वाग्रहणं रागादिमत्त्वस्य पृथक्साध्यत्त्वख्यापनार्थम् । ततोऽसर्वज्ञत्वे रागादिमत्वे वा साध्ये प्रकृते वक्तृत्व वचनशक्तिस्तदादिर्यस्योन्मेषनिमेषादेः स वक्तृत्वादिको धोऽनकान्तिकः ।। 1. અસર્વજ્ઞત્વ એ [ એક ] સાધ્ય છે. કેઈક વિવક્ષિત કે વાતાને અભિપ્રેત પુરુષ તે ધમી છે. રાગાદિ એટલે રાગદેષ વગેરે. તે રાગાદિવાળા પણું] એ બીજુ' સાધ્ય છે. [ વિક્ર૯૫વાચક ] “કે”ના પ્રયોગથી રાગાદિમત્ત્વ તે જુદુ સાધ્ય છે તેમ સૂચવાય છે. આમ અસવ. જ્ઞત્વ કે રાગદિમસ્ત સાધ્ય હોય ત્યારે વકતૃત્વાદિક ધર્મ તે અનૈકાન્તિક હેત્વાભાસ છે. “વફતત્વ' એટલે વચનશક્તિ. “આદિ” શબ્દથી ઉમેષ, નિમેષ વગેરે ધર્મો પણું સૂચવાય છે. 2. संदिग्धा विपक्षाव्यावृत्तिर्यस्य स तथोक्तः । असर्वज्ञत्वे साध्ये सर्वज्ञत्व विपक्षः । तत्र वचनादेः सस्वमसत्त्व वा सदिग्धम् । अतो न ज्ञायते किं वक्ता सर्वज्ञ उतासर्वज्ञ इत्यनै कान्तिक वक्तृत्वम् । 2. અહીં હેતુની વિપક્ષમાંથી વ્યાવૃત્તિ અંગે સંદેહ થાય છે. અસર્વજ્ઞત્વ સાધ્ય હેય ત્યારે સર્વજ્ઞત્વ તે વિપક્ષ કહેવાય. [ કઈ પણ ધમી વિષે સર્વજ્ઞત્વ પોતે સંદિગ્ધ હેઈ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy