________________
तृतीयः परार्थानुमानपरिच्छेदः । તૃતીય પરિચ્છેદઃ પરાથનુમાન
स्वार्थपरार्थानुमानयोः स्वार्थ व्याख्याय परार्थ व्याख्यातुकाम आह -
त्रिरूपलिङ्गाख्यानं परार्थानुमानम् ॥ १ ॥ સ્વાર્થ પરાર્થ એવા બે પ્રકારના અનુમાનમાંથી સ્વાર્થીનુમાનનું સ્વરૂપ સ્પષ્ટ કરીને પરાથનુમાનનું સ્વરૂપ સ્પષ્ટ કરવાના આશયથી કહે છે :
ત્રિરૂપલિંગનું આખ્યાન તે પરાર્થાનુમાન (૧ __ 1. त्रिरूपलिङ्गाख्यानमिति । त्रीणि रूपाणि अन्वयव्यतिरेकपक्षधर्मत्वसंज्ञकानि यस्य तत् त्रिरूपम् । त्रिरूपं च तल्लिङ्गं च तस्याख्यानम् । आख्यायते प्रकाश्यतेऽनेन त्रिरूपं लिङ्गमिति आख्यानम् । किं पुनस्तत् १ वचनम् । वचनेन हि त्रिरूपं लिङ्गमाख्यायते । परस्मायिदं परार्थम् ॥
1. ત્રિરૂપ એટલે અન્વય, વ્યતિરેક અને પક્ષધર્મવ નામનાં ત્રણ રૂ૫ છે જેનાં તેવું. [તેવા] ત્રિરૂપ લિંગનું આખ્યાન. [આ “આખ્યાન શબ્દ સમજીએ :] જેનાથી કથન થાય
એટલે કે [કહેવાની વાત] પ્રકાશિત થાય તે આખ્યાન. [ઈ પૂછશે :] “આવું તે શું ?” [એનો જવાબ છે] “વચન'; કારણ કે વચન વડે જ ત્રિરૂપલિંગનું કથન થઈ શકે છે. [આમ “આખ્યાન” શબ્દ કરણાર્થક છે – આ + રહયા ધાતુ પરથી.] “પરાથ” એટલે પર અર્થાત બીજા માટેનું . (૧)
ननु च सम्यग्ज्ञानात्मकमनुमानमुक्तम् । तत्किमर्थ संप्रति वचनात्मकमनुमानमुच्यत इत्याह -
વને કાપવાન્ ૨ || [અહીં પ્રશ્ન થાય : “[પ્રથમ પરિચ્છેદમાં તે અનુમાનને સમ્યગૂ જ્ઞાનરૂપ કહ્યું છે, તે પછી અહીં અનુમાનને વચનરૂપ (શબ્દાત્મક) કેમ કહેવામાં આવે છે ?” આનો ઉત્તર :
– કારણમાં કાયના ઉપચાર દ્વારા, (૨)
1. कारणे कार्योपचारादिति । त्रिरूपलिङ्गाभिधानात् त्रिरूपलिङ्गस्मृतिरुत्पद्यते। स्मृतेश्चानुमानम् । तस्मादनुमानस्य परम्परया त्रिरूपलिङ्गाभिधानं कारणम । तस्मिन्कारणे वचने कार्यस्यानुमानस्योपचारः समारोपः क्रियते । ततः समारोपात् कारणं वचनमनुमानशब्देनोच्यते । औपचारिक वचनमनुमानं, न' मुख्यमित्यर्थः ।।
1. ત્રિરૂપલિંગના કથનથી ત્રિરૂપલિંગની સ્મૃતિ જન્મે છે, અને સ્મૃતિ થતાં અનુમાન નીપજે છે. આમ પરંપરાથી ત્રિરૂપલિંગનું કથન કે વચન તે અનુમાનરૂપ જ્ઞાનનું કારણ છે. તો તે કારણરૂપ વચન વિષે કાર્યરૂપ અનુમાનને ઉપચાર એટલે કે [લક્ષણશક્તિથી થતો]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org