________________
તૃતીય પછિદ : પાર્થનુમાન સાધન વચ્ચે અભિન્નતા સધાય ને તે ભિન્નતાને બળે જ તેમાંના એક એટલે કે સાંધનથી તેમાંના બીજા એટલે કે સાથની સિદ્ધિ થાય] હવે [ સાધનને સ્વભાવ એટલે જેને સાધન ધર્મ માત્ર સાથે અનુબંધ હોય તે; એથી અન્ય નહિ. [ આમ હોવાથી સાધ્ય કે જે સાધનાના સ્વભાવરૂપ છે તે સાધનધર્મમાત્ર અનુબંધવાળું હોવાનું આવશ્યક મનાયું છે. ] (૧) यदि साध्यधर्म: साधनस्य स्वभावः स्यात् प्रतिज्ञार्थ कदेशस्तर्हि हेतुः स्यादित्वाह
. वस्तुतस्तयोस्तादात्म्यम् ॥१८॥ જે સાધ્યમ એ સાધનને સ્વભાવ હોય તો હેતુ પ્રતિજ્ઞાના અર્થને (= સાધ્યને) એક ભાગરૂપે સમાવનાર થઈ જશે.” આના અનુસંધાનમાં કહે છે
વસ્તુત: તે બંનેનું તાદાઓ હોય છે (૧૮)
__1. वस्तुत इति । वस्तुत: परमार्थतः साध्यसाधनयोस्तादात्म्यम् । समारोपितस्तु साध्य. साधनभेद: । साध्यसाधनभावो हि निश्चयारूढे रूपे । निश्चयारुढ च रूप समारोपितेन भेदेनेतरेतर. व्यावृत्तिकृतेन भिन्नमिति अन्यत्साधनम्, अन्यत्साघम् । दूराद्धि शाखादिमानर्थो वृक्ष इति निश्चीयते, न शिंशपेति । अथ च स एव वृक्षः सैव शिंशवा । तस्मादभिन्नमपि वस्तु निश्चयो भिन्नमादर्श पति व्यावृत्तिभेदेन ।
1. વસ્તુત: એટલે કે પરમાર્થતઃ સાધ્ય અને સાધનનું તાદાભ્ય હાય છે; જ્યારે તે બંનેને ભેદ [ કલ્પનાથી] આરોપેલે હોય છે. બીજી રીતે કહીએ તો :] પ્રતીતિમાં (એટલે કે પ્રત્યક્ષજ્ઞાન પછી ઉદય પામતી કલ્પનામાં) ઊપસતા આકારમાં સવ્યસાધનભાવ [ રૂપ ભેદમૂલક સંબંધ જણાય છે. [સાધ્યભૂત અને સાધનભૂત ભાવોનું, પ્રત્યક્ષોત્તર ] નિશ્ચયમાં ઊપસતું' રવરૂપ, [અભિન્ન વસ્તુમાં] આપેલા અને એકબીજાની વ્યવૃત્તિની પ્રતીતિમાંથી ફલિત થતા ભેદને લીધે ભિન્ન ભાસે છે. એ દૃષ્ટિએ સાધન જુદું હોય છે, સાધ્ય જુદુ; જેમ કે દૂરથી શાખા વગેરેવાળો પદાર્થ વૃક્ષરૂપે કળાય છે, સીસમ તરીકે નહિ. [ આમ બંનેની પ્રતીતિ ભિન્ન રહે છે, સમકાલીન કે અભિન્ન નહિ] હવે, [વાસ્તવમાં ] તે જ વૃક્ષ છે ને તે જ સીસમ છે. તો આ રીતે નિશ્ચય (= ૯૫ના) અભિન્ન વસ્તુને પણ વ્યાવૃત્તિના ભેદને કારણે ભિન્ન વસ્તુઓરૂપે બતાવે છે.
2. तस्मान्निश्चयारूढरूपापेक्षया अन्यत् साधनम् अन्यत् साध्यम् । अतो न प्रतिशार्थ देशो हेतुः । वास्तवं च तादात्म्यमिति ॥
2. એટલે, નિશ્ચયમાં આરૂઢ થયેલા આકારની અપેક્ષાએ [૪] સાધન જ છે, સાય જુદું છે; [ને તે કાલ્પનિક ભિન્નતાને આશ્રયે જ અનુમાન તે પૈકીના એક એવા સાધનધર્મ દ્વારા અન્ય એવા સાદ્ધધર્મનું લૌકિક જ્ઞાન કરાવે છે.] આ દષ્ટિએ, હેતુ પ્રતિજ્ઞાને અર્થને પિતાના એક ભાગરૂપે સમાવનાર જ બની જશે નહિ. બીજી બાજુ સામસાધન વચ્ચે પરમાંથદષ્ટિએ ત દામ્ય હોય છે, પરંતુ અનુમાન આ પરમાર્થને લક્ષતુ નથી, વ્યવહારસર્યને લક્ષે છે. ] (૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org