________________
૧૬૦
ન્યાયબિંદુ 3. [માત્ર પક્ષમાં જ રહેનાર એટલે કે સપક્ષ કે વિપક્ષ એકમાં ન રહેનાર એ આ ] અસાધારણ હેતુ [ અન્ય વાદી કહે છે તેમ અપ્રતિપત્તિ એટલે કે કશી પ્રતીતિના અભાવને હેતુ જ ન હોતાં ] સંશયને હેતુ છે તે બાબત ધ્યાનમાં લેવા જેવી છે, [ જે નીચેની ચર્ચાથી સ્પષ્ટ થશે :].
4: पक्षधर्मस्य च द्वाभ्यां कारणाभ्यां संशयहेतुत्वम् - संयशविषयौ यावाकारौ ताभ्यां सर्वस्य वस्तुनः संग्रहात्, तयोश्च व्यापकयोराकारयोरेकत्रापि वृत्यनिश्चयात् । याभ्यां ह्याकाराभ्यां सर्व वस्तुं नं संगृह्यते तयोराकारयोन संशयः । प्रकारान्तरसंभवे हि पक्षधर्मो धर्मिणमवियुक्त द्वयोरेकेन धर्मेण दर्शयितु न शक्नुयात् । अतो न संशयहेतुः स्यात् ।
4. પક્ષધર્મ -રૂપ હેતું ] બે કારણોને લીધે સંશય હેતુ બને છે : (૧) [ જે તે હેતુના પક્ષમાં હોવાથી તે પક્ષ વિષે સાધ્ય તરીકે ગણી શકાય તેવા ] જે બે આકારોને વિષય કરીને સંશય થતું હોય તે આકારો [ જગતની] તમામ વસ્તુઓને આવરી લેતા હોય અને વળી (૨) તે આકારમાંથી અમુક એક જ આકાર સાથે [હેતુના ] અસ્તિત્વનો નિશ્ચય ન થતા હોય; કારણ કે [ કોઈ હેતુના પક્ષધર્મ ત્વથી] જે બે [ સાધ્યરૂપ ] આકારો [ મનમાં ઉપસ્થિત થતા] હોય તે આકારોથી જે જગની બધી વસ્તુઓ આવરી લેવાતી ન હોય તો તે સ્થળે [તે સાથોમાંથી જ એક યા બીજુ હવાની પ્રતીતિરૂપ] સંશય નહિ થાય; કારણું કે તે સંજોગોમાં અન્ય (=ત્રીજા) પ્રકારના સાધ્યને સંભવ હોવાથી, પાધમ –રૂપ હેતુ ], “તે પક્ષ ( =ધમી ) [ શક્ય એવા ] બે [ સાધ્યરૂપ ] ધર્મોમાંથી ગમે તે એક સાથે સંકળાયેલો હશે જ' એવું બતાવવા શક્તિમાન નહિ થાય. આથી તે સંશયનું કારણ નહિ બને.
____5. द्वयोः धर्मयोरनियत भाव दर्शयन् संशयहेतुः । द्वयोस्त्वनियतमपि भाव दर्शयितुमशक्तोऽप्रतिपत्तिहेतुः । नियत तु भावं दर्शयन् सम्यग् हेतुर्विरुद्धो वा स्यात् ।।
5. Tહતના પક્ષમાં અસ્તિત્વની પ્રતીતિના પ્રસંગે સાધ્ય અંગેની શક્ય એવી વિવિધ પ્રતીતિઓ એક સાથે જોઈએ તો : ] હેતુ જો બે ધર્મોમાંથી [ એક હોવાનું તે સૂચવે જ પણ બેમાંથી ] એક નિયત ધમ હોવાનું ન સૂચવે તો તે સંશયને હેતુ કહેવાય. તેને બદલે હેતુ જે બેમાંથી અનિયત પણે ય ગમે તે એકના અસ્તિત્વને ન બતાવી શકે [ અને તે બે સિવાયના અન્ય ધમના અસ્તિતવની શક્યતાને પણ ઊભી રાખે તે.] તે અપ્રતીતિનું કારણ બને છે (અર્થાત્ બે નિશ્ચિત શક્યતાઓ વચ્ચે જ મર્યાદિત એવુ જ્ઞાન એટલે કે સંશયજ્ઞાન પેદા કરતો નથી. ) અને જે હેતુ [ શક્ય ધર્મોમાંથી] નિયત ધર્મને જ બતાવે તે તે [ જે પ્રતિજ્ઞાત સાધ્યને બતાવે ત ] સમ્યગૂ હેતુ હોય અથવા [ જે પ્રતિજ્ઞાત સાધના વિપર્યયને બતાવે તે ] “વિરુદ્ધ' [ હેત્વાભાસરૂપ ] હોય.
6. तस्माद्याभ्यां सर्व वस्तु संगृह्यते तयोः संशयहेतुर्यदि तयोरेकत्रापि सदभावनिश्चयो न स्यात् । सद्भावनिश्चये तु यद्येकत्र नियतसत्ता निश्चयो, हेतुर्विरुद्धो वा स्यात् ।
6. એટલે આમ [ હેતુના પક્ષમાં અસ્તિત્વને આધારે ત્યાં જે બે ધર્મોના અસ્તિત્વની સંભાવના થતી હોય તે ] ધર્મો વડે જો જગના બધા પદાર્થો આવરી લેવાતા હોય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org