________________
૯૬
તૃતીય પરિચ્છેદ : પરાર્થાનુમાન
(=વિશેષણ રહિત) ઉલ્લેખ છે, [તેને જ માટે] ‘લંબકર્ણ' (=લાંબા કાનવાળા) એવાં ઉલ્લેખ તે દેવદત્તથી ભિન્ન નહિ એવા બે કાનના નિર્દેશથી વિશિષ્ટ છે અને [ત દેવદત્તને માટે જ કરાતા] ‘ચિત્રગુ' (=કાબરચીતરી ગાયવાળા) એવા ઉલ્લેખ તે તેનાથી ભિન્ન એવી કાખરચીતરી ગાયની અપેક્ષાથી વિશિષ્ટ છે. તે રીતે [કોઈ ધર્મીના અનિત્યતાની સિદ્ધિ માટે સ્વભાવહેતુરૂપ] ‘સત્ત્વ’ તે શુદ્ધ [ધ’] છે, ‘ઉત્પત્તિમત્ત્વ' તે [સત્ત્વથી] અભિન્ન (=સ્વભાવસિદ્ધ) એવા [ઉત્પત્તિમત્ત્વરૂ૫] વિશેષણવાળા [] છે અને ‘કૃતકત્વ’ તે [સત્ત્વથી] ભિન્ન વસ્તુને અપેક્ષનારા વિશેષણવાળા [ધ'] છે. (૧૧)
ननु च चित्रशब्दे व्यतिरिक्तस्य विशेषणस्य वाचक चित्रशब्दो गोशब्दं श्रास्ति । कृतकशब्दे तु निर्विशेषणवाचिनः शब्दस्य प्रयोगोऽस्तीत्याशङ्कयाह
=
अपेक्षितपव्यापारो हि भाव: स्वभावनिष्पत्तौ कृतक इति ॥ १२ ॥
[જિજ્ઞાસુની શંકા ] ‘ચિત્રગુ’ શબ્દમાં તા . ભિન્ન વિશેષણુને સ્પષ્ટ કરનારા ‘ચિત્ર’ અને ‘ગૌ' એ મે શબ્દો છે, જ્યારે કૃત્તક' શબ્દમાં તે [બાહ્ય] વિશેષણથી રહિત એવા અથ'ના વાચક શબ્દને [જ] પ્રયાગ છે, [તે પછી ‘ચિત્રગુ'ની જેમ ‘કૃતક' શબ્દ ભિન્ન ધ'ના વાચક વિશેષણવાળા એટલે કે ઉપાધિરૂપ વિશેષણવાળા કઈ રીતે ગણાય ?]” આ શકા પીને કહે છે :
કારણ કે જે ભાવ સ્વભાવની નિષ્પત્તિમાં પરવ્યાપારની અપેક્ષા રાખતા હોય તે કૃત' કહેવાય. (૧૨)
1. अपेक्षितेति । परेषां कारणानां व्यापारः । स्वभावस्य निष्पत्तौ निष्पत्त्यर्थमपेक्षितः परव्यापारो येन स तथोक्तः । हीति यस्मादर्थे । यस्मादपेक्षितपव्यापारः कृतक उच्यते, तस्मात् व्यतिरिक्तेन विशेषणेन विशिष्टः स्वभाव उच्यते ।
1. જે ભાવ સ્વભાવની નિષ્પત્તિમાં પરવ્યાપારની એટલે કે [પોતાનાથી] પર એવાં કારણેાના વ્યાપારની અપેક્ષા રાખતા હૈ!ય તેને અહીં ઉલ્લેખ છે. [આગલા સૂત્રમાં કહેલી ખાખતનું] અહીં કારણ આપ્યું છે; તે આ રીતે : [કાઈ ભાવ પેાતાના સત્ત્વ માટે] પરવ્યાપારની અપેક્ષા રાખતા હેાવાથી ‘કૃતક' કહેવાતા હોય છે, તેથી ['કૃતકત્વ' તે] ભિન્ન [વસ્તુની અપેક્ષા રાખતા] વિશેષણથી વિશિષ્ટ એવા સ્વભાવહેતુ ગણાય છે.
2. यद्यपि व्यतिरिक्तं विशेषणपदं न प्रयुक्तं तथापि कृतकशब्देनैव व्यतिरिक्तं विशेषणपदमन्तर्भावितम् । अत एव संज्ञाप्रकारोऽयं कृतकशब्दः, यस्मात् संज्ञायामयं कन्प्रत्ययो विहितः [T૦ ૪૩.૨૪૭ ] | યત્ર ૨ વિશેષળમન્તર્માધ્યતે તત્ર વિરોધળવવું ન પ્રયુક્યતે |
2, જો કે અહીં ‘કૃતક' શબ્દ સાથે જુદું વિશેષપદ વાપયુ નથી, તે પણ તે ‘કૃતક' શબ્દમાં જ ભિન્ન વિશેષણનો સમાવેશ થયેલા છે. આથી તે ‘મૃતક’ શબ્દ [ખાસ અથ'ની વાચક્ર] સંજ્ઞા(=પારિભાષિક શબ્દ)ના પ્રકાર તરીકે [પાણિનિ આદિ વૈયા– કરણા દ્વારા] કહેવાયા છે – ‘કૃતક’માં લાગેલા ‘કન્' પ્રત્યયનું સત્તાશબ્દ બનાવવા માટે વિધાન કરાયું છે. હવે, [પ્રત્યયના વિશિષ્ટ અથ` આદિને લીધે] જયાં વિશેષણુના શબ્દમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org