________________
ન્યાયબિંદુ
– અહી બહષભ આદિમાં અવીતરાગાવ એ સાધ્યધમને અને પરિગ્રહ અને આગ્રહના ગરૂપી સાધનધર્મને વ્યતિરેક સંદિગ્ધ છે. (૧૩૨)
1. सदिग्ध उभयोव्य तिरेको यस्मिन् स तथोक्तः । तमुदाहरति - यथेति । अवीतरागा इति रागादिमत्त्व साध्यम् । कपिलादय इति धमी' । परिग्रहो लभ्यमानस्य स्वीकारः प्रथमः । स्वीकारादूर्ध्व' यद् गाध्य" मात्सर्य स आग्रहः । परिग्रहश्च आग्रहश्च, ताभ्यां योगात् । कपिलादयो लभ्यमान स्वीकुर्वन्ति स्वीकृत न मुञ्चन्तीति ते रागादिमन्तो गम्यन्ते ।
1. સાધ્ય અને સાધન ઉભયને વ્યતિરેક જે દષ્ટાંતમાં સંદિગ્ધ હેય તેનું ઉદાહરણ આપ્યું છે. અહીં “અવીતરાગી' શબ્દથી રાગાદિમત્ત્વ સાધ્ય તરીકે અભિપ્રેત છે. કપિલાદિ તે ધમી છે. “પરિગ્રહ ” એટલે જે કંઈ [ દ્રવ્યાદિ ] મળતું હોય તેને પ્રથમ તો સ્વીકાર; અને “આગ્રહ ' એટલે સ્વીકાર બાદ જે લેભ [ કિંવા ] માત્સર્ય હોય છે. આ બેને સંગ તે હેત છે [ એટલે પરિગ્રહ અને આગ્રહના રોગને એકંદર અર્થ એ કે 1 કપિલાદિ મળે તે લઈ લે છે અને તે મળેલાને છેડતા નથી. એથી તેઓ રાગાદિવાળા હોવાનું અનુમિત થાય છે.
2. अत्र प्रमाणे वैधोदाहरण - यत्र साध्याभावे साधनाभावो दशयितव्यः । यो वीतराग इति साध्याभावमनूद्य, न तस्य परिग्रहाग्रहाविति साधनाभावो विहितः । यथा ऋषभादेरिति दृष्टान्तः ।
2. આને માટેના પ્રમાણુ તરીકે વધમ્મદષ્ટાંત આપ્યું છે, તેમાં સાધ્યાભાવ સાથે સાધના ભાવ હોવાનું બતાવવું પડે. [દષ્ટાંત સાથે વ્યતિરેકવાક્ય પણ સ્પષ્ટતા માટે રજૂ કર્યું છે; તે જોઈએ તે –] “જે વીતરાગ હાય” એ શબ્દથી સાધ્યભાવને અનુવાદ કર્યો છે અને તેનામાં પરિગ્રહ અને આગ્રહ ન હોય' એ શબ્દો દ્વારા સાધનાભાવને વિધિ કર્યો છે. ઋષભ-આદિ તે દૃષ્ટાંતરૂપ છે.
3. एतस्मादृषभादेदृष्टान्तादवीतरागत्वस्य साध्यस्य परिग्रहाग्रहयोगस्य च साधनस्य निवृत्तिः संदिग्धा । ऋषमादीनां हि परिग्रहाग्रहयोगोऽपि संदिग्धो वीतरागत्व च । यदि नाम तत्सिद्धान्ते वीतरागाश्च निष्परिग्रहाश्च पठयन्ते तथापि संदेह एव ॥
3. હવે આ દૃષ્ટાંતરૂપ ઋષભ-આદિમાં અવીતરાગવરૂપ સાધ્યને અભાવ અને પરિગ્રહ તથા આગ્રહના યોગરૂપી સાધનનો અભાવ સંદિગ્ધ છે, અર્થાત 2ષભાદિમાં પરિગ્રહ તથા આગ્રહના યોગ [ નો અભાવ ] પણ સંદિગ્ધ છે અને વીતરાગતા પણ સંદિગ્ધ છે; ભલે ને તેમના (= જેનોના) શાસ્ત્રમાં તેઓ વીતરાગ અને અપરિગ્રહી કહેવાતા, છતાં સંદેહ રહે જ છે. (૧૨)
अपरानपि त्रीनुदाहर्तुमाह -
અધ્યતિરે વળાવીતરાગોડ વાતૃવાત્ ! વૈધrgi – ચગાવીતगगत्व नास्ति, न स वक्ता । यथा - उपलखण्ड इति । यधप्युपलखण्डादुभयौं व्यावृत्तं तथापि सों वीतरागो न वक्तेति व्याप्त्या व्यतिरेकासिद्धेरव्यतिरेकः ।। १३३ ।।
[સાધમ્મદષ્ટાન્તદોષોને મળતા] અન્ય ત્રણ [ વૈધર્મેદાનતદોષનાં ઉદાહરણ આપે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org