________________
તતીય પરિષદ પાનુમાન
વ્યતિરેકરહિત [ ધર્યદષ્ટાંત ]; જેમ કે
આ અવીતરાગ છે; કારણ કે તે વક્તા છે. – આનું વિધમ્યથી ઉદાહરણ:
જેનામાં અવીતરાગપણું નથી હતું તે વક્તા નથી હોતો; જેમ કે પથ્થરનો ટુકડો, – જો કે પથ્થરમાં [ સાધન અને સાથે એ ] બંનેનો અભાવ હોય છે, તે પણ “સર્વ વીતરાગો અવક્તા હોય છે ? એ રીતે વ્યાતિથી વ્યતિરેક અસિદ્ધ હેવાથી દષ્ટાંત વ્યતિરેકરહિત છે. (૧૩)
1. अविद्यमानो व्यतिरेको यस्मिन सोऽव्यतिरेकः । 1. જેમાં વ્યતિરેક-વ્યાપ્તિને ટેકે ] ન હોય તેવું વૈધમ્મદષ્ટાંત તે વ્યતિરેકરહિત કહેવાય.
2. अवीतराग इति रागादिमत्त्व साध्यम् । वक्तृत्वादिति हेतुः । इह व्यतिरेकमाह - यत्रावीतरागत्वं नास्तीति साध्याभावानुवादः । तत्र वक्तृत्वमपि नास्तीति साधनाभावविधिः । तेन साधनाभावेन साध्याभावो व्याप्त उक्तः। दृष्टान्तो यथोपलखण्ड इति ।
2. “અવતરાગ' શબ્દથી રાગાદિમત્વ તે સાધ્ય નિર્દેશયું છે. વસ્તૃત્વ તે હેતુ છે. [ આ સાથે ] આની [ જે] વ્યતિરેક-વ્યાપ્તિ ] કહી બતાવી છે, તેમાં “જેનામાં અવીતરાગપણું નથી હેતું” એ શબ્દોથી સાયાભાવને અનુવાદ કર્યો છે. “ તેનામાં વકતૃત્વ પણ હેતું નથી.” એ થી સાધનાભાવનું વિધાન કર્યું છે. આમ સાધનાભાવથી સાધ્યાભાવ વ્યાપ્ત કહ્યો છે. પથ્થરને ટુકડે તે દષ્ટાંત છે.
3. कथमयमव्यतिरेको यावतोपलखण्डादुभयं निवृत्तम् ? किमतः १ यद्यप्युपलखण्डादुमय व्यावृत्तं सरागत्वं च वक्तृवं च, तथापि व्याप्त्या व्यतिरेको यस्तस्यासिद्धेः कारणादव्यतिरेकोऽयम् ।
3. [ કોઈને પ્રશ્ન થાય ] “પથ્થરના ટુકડામાંથી [ સાધ્ય અને સાધન એ ] ઉભય નિવૃત્ત છે, તે પછી દષ્ટાંત વ્યતિરેકરહિત કઈ રીતે કહેવાય?” [ આના જવાબમાં સામે પૂછવાનું કે] તેટલામાત્રથી શું ? પથ્થરના ટુકડામાંથી સરાગતા [ એ સાધ્ય ] અને વસ્તૃત્વ [એ સાધન ] એ ઉભય વ્યાવૃત્ત છે એ ખરું, પરંતુ [ પથ્થરમાં છે તેવો સાધ્ય-સાધનનો ] વ્યતિરેક વ્યાપક (= સાવત્રિક) રૂપે (એટલે કે સર્વ દૃષ્ટાંતમાં) અસિદ્ધ હોવાથી [ આકસ્મિક રીતે સિદ્ધ ઉભયવ્યતિરેકવાળું આ દષ્ટાંત ] વ્યતિરેકરહિત છે, [ ને તેથી, સદોષ છે.]
4.कीदृशी पनाप्तिरित्याह - स वीतराग इति साध्याभावानुवादः । न वक्तेति साधना. भावविधिः । तेन साध्याभावः साधनाभावनियतः ख्यापितो भवतीति । ईदृशी व्याप्तिः । तया व्यतिरेको न सिद्धः । अस्य चार्थस्य प्रसिद्धये दृष्टान्तः । तत् स्वकार्याकरणात् दुष्टः ॥
4. એ [ વ્યતિરેક-વ્યાપ્તિ કેવી છે તે [ સૂત્રમાં ] કહેવામાં આવ્યું છે. તેમાં “સવ વીતરાગ” એ શબ્દથી સાધ્યાભાવને અનુવાદ કરાયો છે અને “અવક્તા હોય છે એ શબ્દોથી સાધનાભાવનું વિધાન કરેલું છે. આમ સાધ્યાભાવ તે સાધનાભાવ વિષે નિયત બતાવાયો છે. આ પ્રકારે [ વ્યતિરેક- ]વ્યાપ્તિ છે. પરંતુ તેવી વ્યાપ્તિથી વ્યતિરેક અત્રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org