________________
દ્વિતીય પરિચ્છેદ : સ્વર્વાનુમાન 3. ते स्वभावानुपलब्धौ संग्रहं तादात्म्येन गच्छन्ति । स्वभावानुपलब्धिस्वभावाः इत्यर्थः ।।
3. આ બધા જ પ્રયોગ એ સ્વભાવનુપલધિરૂપ પ્રથમ પ્રયોગમાં તાદામ્યસંબંધે સમાઈ જાય છે, એટલે કે એમના તાત્ત્વિક સ્વરૂપની દષ્ટિએ તે સ્વભાવાનુપલધિરૂપ જ
ननु च स्वभावानुपलब्धिप्रयोगाद् भिद्यन्ते कार्यानुपलब्ध्यादयः । तत्कथमन्तर्भवन्तीत्याह -
पारम्पयेणार्थान्तरविधिप्रतिषेधाभ्यां प्रयोगभेदेऽपि ॥ ४३ ॥
“કાર્યાનુપલધિ આદિ પ્રયોગો તો સ્વભાવાનુપલબ્ધિ–પ્રોગથી જુદા છે, તો પછી તે સ્વભાવાનુપલબ્ધિમાં કઈ રીતે સમાઈ ગયેલા કહેવાય ?” આ શંકાના અનુસંધાનમાં કહે છે :
[અન્તર્ભાવ પરંપરાથી સમજવો – ભલે અર્થાન્તરના વિધિ કે પ્રતિષેધને લીધે પ્રગભેદ હોય, (૪૩)
1. प्रयोगमेदेऽपि - प्रयोगस्य शब्दव्यापारस्य भेदेऽपि अन्तर्भवन्ति ।
1. “પ્રયોગ” એટલે શબ્દવ્યાપાર (અર્થાત કહેવાની રીત). પ્રયોગને ભેદ હોવા છતાં પણ [પાછલા દશ પ્રયોગો પ્રથમ પ્રયાગમાં] સમાઈ જાય છે. [એવો ભાવ છે).
2. कथं प्रयोगभेद इत्याह - अर्थान्तरविधीति । प्रतिषेध्योदर्थादर्थान्तरस्य विधिः उपलब्धिः स्वभावविरुद्धाद्यपलब्धिप्रयोगेषु । प्रतिषेधः कार्यानुपलब्ध्यादिप्रयोगेषु । अर्थान्तरविधिना, अर्थान्तरप्रतिषेधेन च प्रयोगा भिद्यन्ते ।
2, પ્રયોગોનું જુદાપણું કઈ રીતે છે તે બતાવવા : “અર્થાન્તરના વિધિ કે પ્રતિષધને લીધે” એમ કહ્યું છે. અર્થાન્તર એટલે જેને પ્રતિષેધ કરવાનું હોય તેનાથી અન્ય બાબત. તેવી બીજી બાબતને વિધિ એટલે ઉપલબ્ધિ (=અસ્તિત્વનિર્દેશ). આ રીતે અર્થાતરને વિધિ સ્વભાવવિરુદ્ધ વગેરેની ઉપલબ્ધિના પ્રયોગોમાં હોય છે. જ્યારે અર્થાન્તરને પ્રતિષેધ કર્યાનુપલબ્ધિ આદિ અનુપલબ્ધિના પ્રયોગોમાં થાય છે. તો આ રીતે અર્થાન્તરના વિધિ કે પ્રતિષેધને લીધે પ્રયોગે જુદા પડે છે.
____ 3. यदि प्रयोगान्तरेष्वर्थान्तरविधिप्रतिषेधौ, कथं तय॑न्तर्भवन्तीत्याह- पारम्पर्येणेति । gurrસ્ટિટ્યર્થ: .
3. [પ્રશ્ન થાય ] “જે બાકીના દશ પ્રયોગો આમ અર્થાન્તરના વિધિ કે પ્રતિષેધને લીધે [સ્વભાવનુપલબ્ધિરૂપ પ્રથમ પ્રયોગથી] જુદા પડતા હોય તે પછી કેવી રીતે તેમાં તેમને સમાવેશ થાય ?” આના ઉત્તરરૂપે કહે છે : પરંપરાથી અર્થાત્ પ્રણાલિકાથી (=આડક્તરી રીતે) [સમાવેશ થાય છે).
4. एतदुक्तं भवति - न साक्षादेते प्रयोगा दृश्यानुपलब्धिमभिदधति, दृश्यानुपलब्ध्यव्यभिचारिणं त्वर्थान्तरस्य विधिं निषेधं वाऽभिदधति । ततः प्रणालिकयाऽमीषां स्वभावानुपलब्धौ संग्रहो न साक्षादिति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org