________________
द्वितीयः स्वार्थानुमानपरिच्छेदः ।
દ્વિતીય પરિછેદ : સ્વાર્થીનુમાન एवं प्रत्यक्षं न्याख्यायानुमानं व्याख्यातुकाम आह -
___ अनुमानं द्विधा ॥१॥ આવી રીતે પ્રત્યક્ષનું નિરૂપણ કરી, હવે અનુમાનનું નિરૂપણ કરવાના આશયથી કહે છે?
અનુમાન બે પ્રકારનું છે. (૧), 1. અનુમાનૈ દ્રિષા દ્રિારમ્ | 1. અનુમાન બે પ્રકારનું હોય છે.
2. મથાનમાનસ્ત્રક્ષણે વાથે મિશ્નરશ્રમેઃ જથ્થ? ૩ | પરાર્થનમાર્ગ રાજાस्मकं, स्वार्थानुमानं तु ज्ञानात्मकम् । तयोरत्यन्तभेदान्नैकं लक्षणमस्ति । ततस्तयोः प्रतिनियतं लक्षणमाख्यातुं प्रकारभेदः कथ्यते । प्रकारभेदो हि व्यक्तिभेदः । व्यक्तिभेदे च कथिते प्रतिव्यक्तिनियतं लक्षणं शक्यते वक्तुम् । नान्यथा । ततो लक्षणनिर्देशाङ्गमेव प्रकारभेदकथनम् । अशक्यतां च प्रकारभेदकथनमन्तरेण लक्षणनिर्देशस्य ज्ञात्वा प्राक् प्रकारभेदः कथ्यत इति ॥
2. [અહીં કોઈ જિજ્ઞાસુને પ્રશ્ન થાય :] “જયારે [પ્રથમ] અનુમાનનું લક્ષણ કહેવું જોઈએ ત્યારે એકાએક તેના પ્રકારની સંખ્યા શાને કહી ?” આ અંગે અમારે આમ કહેવાનું છે? અનુમાનના બે પ્રકારમાંનું એક પરાર્થાનુમાન તે શબ્દાત્મક છે, જ્યારે બીજુ
સ્વાર્થનુમાન તે જ્ઞાનાત્મક છે. હવે એ બંનેમાં સાવ જુદાપણું છે. એથી એમનું એક લક્ષણ સંભવતું નથી. તેથી તે બંનેનું જુદું જુદું લક્ષણ કહેવું પડે. તે માટે પ્રથમ પ્રકારભેદ [આ સૂત્રમાં] કહેવામાં આવ્યો છે. હવે પ્રકારભેદનું કથન એટલે જ [આડકતરી રીતે] વ્યક્તિભેદનું કથન. એ રીતે વ્યક્તિભેદ કહ્યો હોય તો પછી તે દરેક પ્રકારનું પિતાનું લક્ષણ કહી શકાય. એ સિવાય બીજે ઉપાય નથી, એટલે પ્રકારભેદનું કથન
તે લક્ષણનિદે શનું જ [પૂર્વભૂમિકારૂ૫] અંગ છે. આમ પ્રકારભેદ કહ્યા સિવાય લક્ષણનિદેશની અશકયતા જાણીને આ સૂત્ર દ્વારા પૂર્વ પ્રકારભેદ કહ્યો છે. (૧) किं पुनस्तद्वैविध्यमित्याह
__ स्वार्थ परार्थ च ॥२॥ હવે તે બે પ્રકાર કયા એ સ્પષ્ટ કરતાં કહે છે :
સ્વાર્થ અને પરાર્થ. (૨) 1. स्वस्मायिदं स्वार्थम् । येन स्वयं प्रतिपद्यते तत् स्वार्थम् । परस्मायिदं परार्थम् । येन परं प्रतिपादयति तत्परार्थम् ॥
1. સ્વ (= પિતાની જાત) માટેનું તે “સ્વાર્થ” [અનુમાન] અને બીજા માટેનું તે પરાર્થ” [અનુમાન. [કથનરીતિ)થી બીજાને [તે મેળવેલું અનુમાનજ્ઞાન] પ્રતિપાદિત કરી શકાય તે પરાર્થ અનુમાન કહેવાય. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org