SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિષદ : પરાથનુમાન ૧૮૫ एतेनैव दृष्टान्तदोषा अपि निरस्ता भवन्ति ॥ १२३ । । આનાથી જ દખાનના દોષોનું પણ નિરસન થઈ જાય છે. (૧૨) 1. एतेनैव च हेतुरूपाख्यानाद् दृष्टान्तत्वप्रदर्शनेन दृष्टान्तदोषा दृष्टान्ताभासाः कथिता भवन्ति । तथाहि - पूर्वोक्तसिद्धये य उपादीयमानोऽपि दृष्टान्तो न समर्थः स्वकार्य साधयितु म दृष्टान्तदोष इति सामर्थ्यांदुक्तं भवति । 1. “આનાથી જ' એટલે હેતુના સ્વરૂપના કથન વડે જ દૃષ્ટાંતનું સ્વરૂપ સ્પષ્ટ કરવાથી. તેનાથી દૃષ્ટાંતો એટલે કે દૃષ્ટાંતાભાસે કહેવાઈ જાય છે, તે આ રીતે : આગળ કહેલી બાબત સિદ્ધ કરવા (= તદુત્પત્તિ કે તાદામ્યનું પ્રમાણ દર્શાવવા) માટે રજૂ કરવામાં આવેલું જે દૃષ્ટાંત પિતાનું કાર્ય સાધવામાં સમર્થન હોય તે , [ સાચું દષ્ટાંત નહિ, પણ ] દષ્ટાંતોષ ગણાય- એમ આપોઆપ ફલિત થાય છે. (૧૨૩) दृष्टान्ताभासानुदाहरति - કથા નિઃ શોકમૂર્તવાન્તા વારમrgઘઘટવહિતિ તે દત્તામાસા: साध्यसाधनधर्मोभयविकलाः ॥ १२४ ॥ દષ્ટાંતાભાસેનાં ઉદાહરણે [ હવે પછીનાં કેટલાંક સૂત્રોમાં ] આપે છે: શબ્દ નિત્ય છે; કારણ કે તે અમૂર્ત છે; કર્મ, પરમાણુ કે ઘડાની જેમ - આ [ અનુક્રમે ] સાધ્યરહિત, સાધનરહિત અને ઉભયરહિત એવા દષ્ટાંતાભાસો છે. (૧૨૪) 1. યથા નિઃ રાષ્ટ્ર તિ વાદ્રશ્ય નિત્ય સાથે મૂર્તવાતિ દેતુઃા રાવળંગ જર્મવપુરमाणुवद्वटवदित्येते दृष्टान्ता उपन्यस्ताः । एते च दृष्टान्तदोषाः । साध्यं च साधनं चोभयं चेति । तैर्विकलाः । साध्यविकलं कर्म, तस्यानित्यत्वात् । साधनविकलः परमाणुः, मूर्तत्वात्परमाणूनाम् । असर्वगतं द्रम्पयरिमाणं मूर्तिः । असर्वगताश्च द्रव्यरूपाश्च परमाणवः । नित्यास्तु वैशेषिकैरिष्यन्ते । ततो न साध्यविक्रलः । घटस्तूभयविकलः, अनित्यत्वान्मूर्तत्वाच्च घटस्येति ॥ - 1. અહીં શબ્દનું નિત્ય તે સાધ્ય છે અને અમૃતવ તે હેતુ છે. કર્મ, પરમાણુ અને ઘડે – એ [ અહીં આપેલાં] દષ્ટાન્તો સાધર્મ્સવાળાં છે. આ આભાસી દૃષ્ટાન્તો છે; સાધ્ય, સાધન કે ઉભયથી વિકલ છે. આમાં કર્મ એ સાધ્યરહિત છે; કારણ કે તે અનિત્ય હોય છે. પરમાણુ સાધનરહિત છે, કારણ કે તે મૂર્ત હોય છે. [ તેના મૂર્તત્વને ખુલાસે એ કે ] સવ– વ્યાપી ન હોય એવું દ્રવ્યનું પરિમાણ તે મૂતિ (= મૂતત્વ) કહેવાય ; અને પરમાણુઓ પણ અસર્વાગત અને વળી દ્રવ્યરૂપ હોય છે. વૈશેષિક મતે તે નિત્ય મનાય છે, એથી [ એમની દષ્ટિએ | સાધ્યરહિત નથી. જ્યારે ઘડે અનિત્ય અને અમૂત હોઈ [ સાધન અને સાય એ | ઉભયથી રહિત છે. (૧૨૪). ન્યા. બિ. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy