________________
૧૮૮
ન્યાયબિંદુ पत्तिविषयो दृष्टान्त उपादेयः । स च प्रदर्शितान्वय एव । अनेन स्वन्वयवाक्यमनुक्त्वैव दृष्टान्त उपात्तः । ईदृशश्च साधर्म्यमात्रेणैवोपयोगी । न च साधात् साथ्यसिद्धिः ।
4. [ અહીં ખરેખર વિષયગત દોષ નહિ, પણ વક્તાની રજૂઆતનો જ દોષ છે તે સમજીએ : ] આ ઉદાહરણમાં કૃતકત્વ [ એ હેતુ]ની બાબતમાં શબ્દ [ દૃષ્ટાંત એવા ] ઘડાને મળત છે એ સાચું. તે પણ તેટલામાત્રથી ] શબ્દ અનિત્યત્વ [ એ સાધ્યના સર્વો]ની બાબતમાં પણ ઘડા જેવો હોવાની પ્રતીતિ [ આપોઆપ ] થવી શક્ય નથી; કારણ કે બે વસ્તુઓ એક બાબતમાં સરખી હોય તેટલા માત્રથી બીજી બાબતમાં પણ સરખી હોય ] એવું માનવું એ વધારે પડતું ગણાય. હા, જે કૃતકત્વને સ્વભાવ અનિત્વરૂપ હેવાનું પણ જાણવામાં આવ્યું હોય તે જરૂર કૃતકત્વને આધારે અનિત્યત્વની પ્રતીતિ થાય. એટલે અહીં વક્તાએ “જે કતક હોય તે અનિત્ય હોય’ એ પ્રકારે કૃતક અનિત્યત્વ સાથે નિયત હોવાનું કહીને પછી [ જ ] એ નિયતસંબંધ સિદ્ધ કરવા માટે અન્વયવાક્યના અર્થની પ્રતીતિના વિષય –રૂપે પ્રમાણેના એક પ્રતીક] તરીકે દષ્ટાંત રજૂ કરવું જોઈએ. એવું કર્યું હોય તે તે દસ્ત્રાંત પ્રદશિત-અન્વયવાળું જ કહેવાય. પણ અહીં તે શું ઉક્ત અનુમાન રજૂ કરનારાએ 1 અન્વયવાકર્ષ કહ્યા વગર જ દૃષ્ટાંત રજૂ કર્યું છે. આ રીતે રજૂ કરેલું દૃષ્ટાંત તો [ સાધ્ય. ધર્મના દૃષ્ટાન્ત સાથેના ] સાધમ્યમાત્ર ને પ્રદર્શિત કરવામાં જ ઉપયોગી થાય; પણું એ સાધમ્યમાત્રથી [ સાધ્યમમાં ] સાધ્ય સિદ્ધ થતુ નથી.
5. अतोऽन्वयार्थो दृष्टान्तस्तदर्थश्चानेन नोपात्तः । साधार्थ श्चोपात्तो निरुपयोग इति वक्तृ. दोषादयं दृष्टान्तदोषः । वक्त्रा ह्यत्र परः प्रतिपादयितव्यः ।
6. એટલે દષ્ટાંત [માત્ર સાધ્યધમના પિતાની સાથેના સદશ્યને બતાવવા નહિ, પણ સાધનના સાધ્ય સાથેના ] અન્વયને પ્રદર્શિત કરવા ] માટે હોય છે. પણ અહીં વક્તાએ તે રીતે દષ્ટાન્ત રજૂ કર્યું નથી. માત્ર સાધમ્મ દર્શાવવા રજુ કરેલું દષ્ટાંત નિરપયોગી હોય છે. આમ અહીં વક્તાને દોષથી આ દષ્ટાન્તોષ થયો છે – કારણ કે વક્તાએ અહી પરવાદી પ્રત્યે [ કહેવા જરૂરી એવા અન્વયનું પણ] પ્રતિપાદન કરવું જોઈતું હતું; [ છતાં તેમ કર્યું નથી.]
6. ततो यदि नाम न दुष्ट वस्तु तथापि वक्त्रा दुष्ट दर्शितमिति दुष्टमेव ॥
6. એટલે ભલે અહીં રજૂ કરવાની બાબત પિતે દૂષિત ન હોય, તે પણ વક્તાએ દ્રષિત રીતે ( =અપૂરતી રીતે કે અવિધિસર ) રજૂઆત કરી હાઈ [ વ્યવહારમાં ] દષ્ટાંત દૂષિત જ થઈ જાય છે, માટે તેને દષ્ટાંતાભાસ કહ્યો છે. ] ( ૧૨૬ )
तथा विपरीतान्वयः - यदनित्य' तत् कृतकमिति ॥ १२७ ।।
તે રીતે વિપરીત-અન્વયવાળું દૃષ્ટાંત પણ; જેમ કે – જે અનિત્ય હોય તે કતક હોય” [ એવા અન્વયવાક્ય સાથે રજૂ કરાતું દૃષ્ટાંત ] ( ૧૨૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org