________________
વતીય પરિઝ પર્યાનુમાન
1. तथा विपरीतोऽन्वयो यस्मिन्दृष्टान्ते स तथोक्तः। तमेवोदाहरति - यदनित्यं तत्कृतकमिति । कृतकत्वमनित्यत्वनियतं दृष्टान्ते दर्शनीयम् । एवं कृतकत्वादनित्यत्वगतिः स्यात् । अत्र त्वनित्यत्वं कृतकत्वे नियतं दर्शितम् । कृतकत्वं त्वनियतमेवानित्यत्वे । ततो यादृशमिह कृतकरवमनियतमनित्यत्वे दर्शितं तादृशान्नास्त्यनित्यत्वप्रतीतिः । तथा हि-यदनित्यमित्यनित्यत्वमनूद्य तत् कृतकमिति कृतकत्व विहितम् । अतोऽनित्यत्वं नियतमुक्तं कृतकत्वे, न तु कृतकत्वमनित्यत्वे ।
1. વિપરીત અન્વયવાળા દષ્ટાંતનું ઉદાહરણ આપે છે : “જે અનિત્ય હોય તે કૃતક હેય. [ હવે ખરેખર ] તે [ આથી ઊલટું, અર્થાત] કૃતકત્વ તે અનિત્યત્વ વિષે નિયત છે તેવું દૃષ્ટાંતમાં સીધી બતાવવું જોઈએ. એ રીતે કૃતકત્વથી અનિત્યત્વની સિદ્ધિ શકય બને. પણ અહીં [ દૃષ્ટાંત સાથે રજૂ કરેલા અન્વયવાક્યમાં ] તે અનિત્યત્વ તે કૃતકત્વ વિષે નિયત બતાવ્યું છે, [ એથી ] કૃતકત્વ તે અનિત્ય વિષે અનિયત હોવાનું જ [ ફલિત થાય] છે. એટલે અહીં કૃતકત્વ અનિત્યત્વ વિષે જેવું અનિયત જ બતાવ્યું છે તેથી કૃતકવમાંથી અનિત્યત્વની પ્રતીતિ થઈ શકતી નથી. [ દષ્ટાંત સાથેના અન્વયવાક્યને ] તપાસીએ તે તેમાં અનિત્યત્વને અનુવાદ કરીને કૃતકત્વનું વિધાન કર્યું છે. એને અર્થ એ કે અનિત્યત્વને કૃતકત્વ વિષે નિયત બતાવ્યું છે, કૃતવને અનિત્યત્વ વિષે નિયત નહિ.
2. ततो यथाऽनित्यत्वादनियतात्प्रयत्नानन्तरीयकत्वे न प्रयत्नानन्तरीयकत्वप्रतीतिः, तद्वत् कृतकत्वादनित्यत्वप्रतिपत्तिर्न स्याद् , अनित्यत्वेऽनियतत्वात् कृतकत्वस्य ।
2. એટલે, જેમ પ્રયત્નસાયતા વિષે અનિયત એવા અનિત્યત્વ પરથી પ્રયત્નસાધ્યતાની પ્રતીતિ થઈ શકતી નથી, તે જ રીતે કૃતકત્વ ઉપરથી અનિત્યત્વની પ્રતીતિ પણ નહિ થઈ શકે; કારણ કે [ઉક્ત દષ્ટાંત સાથેના અન્વયવાક્ય મુજબ ] કૃતકત્વ તે અનિત્યત્વ વિષે અનિયત કરે છે.
___ 3. यद्यपि च कृतकत्वं वस्तुस्थित्याऽनित्यत्वे नियतं तथाप्यनियतं वक्त्रा दर्शितम् । अतः स्वयं न दुष्टमपि वक्तृदोषात् दुष्टम् ।
3. અલબત્ત, વસ્તુસ્થિતિમાં કૃતત્વ તે અનિત્યત્વ વિષે નિયત જ હોય છે, પરંતુ અહીં વક્તાએ તે તેને [ વિપરીત અન્વયવાક્યની રજૂઆતને કારણે ] અનિયત બતાવ્યું છે. એટલે દષ્ટાંતમાં પિતાનામાં દોષ ન હોવા છતાં વક્તાના [ રજૂઆતસંબંધી] દેષને કારણે તેમાં દોષ ઊભે થાય છે.
4. तस्माद् विपरीतान्वयोऽपि वक्तुरपराधात् , न वस्तुतः । परार्थानुमाने च वक्तुरपि दोषश्चिन्त्यते इति ॥
4. એટલે વિપરીતાવ્ય [ નામને દષ્ટાંતોષ ] પણ વક્તાના અપરાધને કારણે સધાય છે, વસ્તુના પિતાના દોષને કારણે નહિ. [વક્તાના દોષથી દૃષ્ટાંતને દૂષિત ગણવાનું કારણ એ કે ] પરાર્થનુમાનમાં વક્તાના દેષને પણ વિચાર કરતા હોય છે. (૧૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org