________________
ન્યાયમિને निश्चीयते । यदि हि सातादिरूपोऽयं नीलादिरनुभूयत इति निश्चीयेत, स्यात्तदा तस्य सातादिरूप स्वम् । यस्मिन्रूपे प्रत्यक्षस्य साक्षात्कारित्वव्याफारो विकल्पेनानुगम्यते तत्प्रत्यक्षम् । न च नीलस्य सातरूपत्वमनुगम्यते । तस्मादसातान्नीलाद्यर्थादन्यदेव सातमनुभूयते नीलानुभवकाले । तच ज्ञानमेव । ततोऽस्ति ज्ञानानुभवः । પહાથ પોતે સુખાદિરૂપ હેવાના મતનું નિરસન :
૩.[પદાર્થજ્ઞાન સાથે સુખ, દુઃખ આદિ જે ભાવો અનુભવાય છે તે વિષયભૂત પદાર્થના જ ધર્મો હાઈ સુખાદિને અનુભવ ઈન્દ્રિયજ્ઞાનને વિષય છે એવી સાંખ્યદર્શનની માન્યતાના સંદર્ભમાં સ્પષ્ટ કરવું જોઈએ કે] વ્યવહાસ્મ રૂપ વગેરે વિષયનું જ્ઞાન જે કાળે થતું હાથ છે તે જ કાળે સુખ આદિ આંતરિક આકારનું સંવેદન ધતું હોય છે. અહીં ઈન્દ્રિયથી જેને આકાર ગ્રહણ કરાય છે તે નીલાદિ વિષય જ સુખ [–આદિ] રૂપે વિક્તિ થાય છે' એમ કહી શકાશે નહિ; કારણ કે “નીલાદિ પદાર્થ સુખ-આદિ]રૂપે અનુભવાય છે? એવો નિશ્ચય (=ાયાવતી વિક૯૫) ઊપસતો નથી. જે એ પ્રકારને નિશ્ચય બંધાતો હેત તે નીલાદિ વિષય સુખાદિરૂપ હોવાનું કહી શકાત. [આના અનુસંધાનમાં, પ્રથમ સૂત્રની ચર્ચા વખતે, પ્રત્યક્ષ કઈ રીતે પ્રવર્તક નીવડે છે તે બતાવવા અમે જે કહેલું તે યાદ કરાવીએ ] પ્રત્યક્ષના સાક્ષાત્ અનુભવ કરાવનારા વ્યાપાર પછી જે આકારને વિકલ્પ ઉન્ન થાય, [તે આકારના વિષયનું જ! તે પ્રત્યક્ષ જ્ઞાન ગણાય. તે મુજબ જોઈએ તો :]નીલજ્ઞાન બાદ “નીલ વિષય પોતે સુખ૩૫ છે' એવા આકારનો વિક૯૫ થતા
51 અપ આકારને વિક૯૫ થતો નથી; ને એ પી સુખાદ્ય તે નીલાદિને પિતાને ધમ હોવાનું અસહ ઠરે છે.] એટલે, નથી ને એ પી સુખાદિ તે નીલાદિર, 5. વિસ્તુસ્થિતિ એ છે કે નીલના અનુભવકાળ, સુખરૂપ નહિ એવા નીલ પદાર્થથી અલગરૂપે
જ સુખને પણ અનુભવ થાય છે. તે (=સુખને અનુભવ) પણ જ્ઞાનપ જ છે. એટલે [આમ] જ્ઞાનનો અનુભવ (=સ્વસંવેદન) પણ અસ્તિત્વ ધરાવે જ છે. ___ 4. तच्च ज्ञानरूपवेदनमात्मनः साक्षात्कारि निर्विकल्पकमभ्रान्तं च । ततः प्रत्यक्षम् ॥
4. અને વળી, તે જ્ઞાનના સ્વરૂપના અનુભવરૂપ આત્મસંવેદન પિતાને સાક્ષાત અનુભવ કરાવતું હોવાથી, વિકપરહિત હેવાથી અને બ્રાન્તિરહિત હોવાથી (અગાઉ આપેલી પ્રત્યક્ષની વ્યાખ્યા મુજબ) પ્રત્યક્ષ જ્ઞાન ગણાય. (૧૦)
योगिप्रत्यक्ष व्याख्यातुमाह
भूतार्थभावनाप्रकर्षपर्यन्तजं योगिज्ञानं चेति ॥११॥ યાગિપ્રત્યક્ષનું લક્ષણ આપે છે ?
અને વળી ભૂતાર્થભાવનાના પ્રકષના પયતમાંથી જન્મનાર યાગિજ્ઞાન એમ [ચાર પ્રકારના પ્રત્યક્ષ]. (૧૧)
1. भूतः सद्भूतोऽर्थः । प्रमाणेन दृष्टश्च सद्भूतः, यथा चत्वार्यसत्यानि ।।
1. “ભૂતાર્થ એટલે સતરૂપ પદાર્થ – જે પ્રમાણુથી નિશ્ચિત થયો હોય; જેમ કે [દુઃખ, સમુદય, માર્ગ અને નિરોધ – એ સંજ્ઞાથી પ્રસિદ્ધ એવા ચાર “આર્ય સો'.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org