________________
૧૦૮
ન્યાયબિંદુ तथा वैधम्ये णाप्यन्वयगतिः ॥२८॥ તે રીતે વૈધમ્ય[-પ્રયોગથી પણ અન્વય-વ્યાપ્તિ] સમજાઈ જાય છે(૨૮) 1. તથા અથાગવવા તથાઇરેવ વૈઘર્યેજ પ્રોડ વચચામથી મનાવે mતિઃ |
1. જેવી રીતે અન્વયવાક્યથી [વ્યતિરાજ્યને બંધ થાય છે] તેમ અથના સામર્થ્યથી જ વૈધમ્યવાળા પ્રયોગથી અન્વયને બંધ પણ વગર કહ્યું જ થયેલે હેય છે. (૨૮)
____ असति तस्मिन् साध्याभावे हेत्वभावस्यासिद्धेः ॥२९॥ કઈ રીતે? તે ન હોય તે સાધ્યાભાવથી હવભાવની સિદ્ધિ થતી નથી. (૨૯)
1. अतति तस्मिन् अक्थे बुद्धि गृहीते साध्याभावे हेत्वमावस्यासिद्धग्नवसायात् । हेत्वभावे साध्याभाव नियतव्यतिरकवाक्यादवस्यता हेतुसंभवे साध्याभावो नाशङ्कनीयः । इतरथा हेत्वभावे नियतो न स्यात् प्रतीतः । हेतुसत्त्वे च साध्यसत्त्वगतिरन्वयगतिः । अतः साधनाभावनियतस्य साध्याभावस्याभिधानसामर्शद् व्यतिरेकवाक्येऽन्वयगतिः ॥
1. તે એટલે કે અવયને બુદ્ધિમાં થયેલે નિશ્ચય ન હોય તે [ વ્યતિરેકવ્યાપ્તિ અર્થાત ] સાયાભાવના પ્રસંગે હેભાની આવશ્યકતા)ની પણ સિદ્ધિ એટલે કે પ્રતીતિ થયાપણું હોતું નથી. [ કારણ કે] વ્યતિરેકવાક્યની મદદથી જેને સાધ્યાભાવ તે હેત્વભાવ વિષે નિયત હોવાની પ્રતીતિ થઈ હોય તેને હેત હોય ત્યાં તો સાધાભાવનો સંભવ જણાય જ નહિ; (અર્થાત્ હેતુ હોય ત્યાં સાધ્ય હોવાનું જ માનવું પડે.) નહિતર સાયાભાવ હેતુના અનાવમાં જ નિયત હોવાનું તેને પ્રતીત થયું જ ન કહેવાય [આમ હેતું હોય ત્યાં સાહ્યાભાવ ન જ હોય, એટલે કે સાથ હોય એમ માનવાનું અનિવાર્ય બની જાય છે.) હવે, [ આ રીતે] હેતુ હોય ત્યાં સાધ્ય હેય જ એ બોધ એટલે જ બીજુ કંઈ નહિ પણ અન્વયને બોધ. આમ સાધનાભાવ વિષે નિયત એવા સાધ્યાભાવના વ્યતિરેકવાક્યમાં કરાયેલા કથનના સામર્થ માત્રથી જ અન્વયને બેધ પણ થઈ જાય છે. (૨૯)
यदि नामाकाशादौ साध्याभावे साधनाभावस्तथापि किमिति हेतुसंभवे साध्यसंभव इत्याह - न हि स्वभावप्रतिबन्धेऽसत्येकस्य निवृत्ताक्षरस्य नियमेन निवृत्तिः ॥३०॥
[કઈ જિજ્ઞાસુ માર્મિક પ્રશ્ન કરે છે] “જે આકાશ વગેરેમાં સાધ્યાભાવ (=અનિત્યતાના અભાવ સાથે સાધનાભાવ (સ્વાભાવ) જોવા મળતો હોય તે પણ શું [ તેટલામાત્રથી ] હેતુ (સત્વ) હોય ત્યાં સાધ્ય(=અનિત્યતા)નું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે ?” આના અન્વયે
[ પદાર્થો વચ્ચે] સ્વભાવ પ્રતિબંધ ન હોય તે એકની નિવૃત્તિથી બીજાની નિયમથી નવૃત્તિ નિ થાય. (૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org