________________
તૃતીય પરિચ્છેદ : પરાસ્થ્યનુમાન
૧૦૯
1. नहीति । स्वभावेन प्रतिबन्धो यस्तस्मिन्नसत्येकस्य साध्यस्य निवृत्या नापरस्य साधनस्य नियमेन युक्ता नियमवती निवृत्तिः ॥
1, ‘સ્વભાવપ્રતિબંધ ' એટલે સ્વભાવથી પ્રતિબંધ (નિયત સંબ ધ). જો [ સાધનને સાધ્ય સાથે ] રવભાવપ્રતિબંધ ન હેાય તા એમાંના એક એવા સાધ્યની નિવૃત્તિ (=અભાવ)થી ખીજાની એટલે કે સાધનની નિયમથી યુક્ત ક્રિયા નિયમવાળી નિવૃત્તિ ન થાય. [ એટલે માત્ર દૃષ્ટાંતગત વ્યતિરેકશન તે અન્વયસિદ્ધિ કરી ન આપે. અને માટે સાધ્યસાધનનો સ્વભાવપ્રતિબંધ પણ દાત હાવા જોઇએ.] (૩૦)
स च द्विप्रकारः सर्वस्य । तादात्म्यलक्षणस्तदुत्पत्तिलक्षणश्चेत्युक्तम् ॥३१ ॥ અને સર્વના તે બે પ્રકારના હોય છે ; તાદાત્મ્યલક્ષણ અને તદ્રુત્તિ લક્ષણ-એમ [ અગાઉ સૂત્ર રરરમાં] કહ્યું છે. (૩)
1. स च स्वभावप्रतिबन्धो द्विप्रकारः सर्वस्य प्रतिबद्धस्य | तादात्म्य लक्षणं निमित्त यस्य स तथोक्तः । तदुत्पर्त्तिलक्षणं निमितं यस्य स तथोक्तः । यो यत्र प्रतिवद्धस्तस्य स प्रतिबन्धविषयोऽर्थः स्वभावः कारण ं वा स्यात् । अन्यस्मिन् प्रतिबद्वत्वानुपपत्तेः । तस्माद द्विप्रकारः स इत्युक्तम् । स च साध्येsये लिङ्गस्य' इत्यत्रान्तरेऽमिहितः ॥
"
'
1, તે એટલે કે [ આગલા સૂત્રમાં કહેલેા ] સ્વભાવપ્રતિબંધ તે બધાં પ્રતિબદ્ધ [ લિંગ ]તે એ પ્રકારના હાય છે : ‘ તાદાત્મ્યલક્ષણુ ' એટલે તાદાત્મ્ય જેનું લક્ષણુ અર્થાત્ નિમિત્ત છે તેવા અને ‘ તદુત્પત્તિલક્ષણ ' એટલે તેમાંથી ઉત્પત્તિ એ જેનુ લક્ષણૢ કિવા નિમિત્ત છે તેવા. [ એટલે એક દર સૂત્રાથ' : ] એક વસ્તુ બીજાની સાથે પ્રતબદ્ઘ હાય તા [ પ્રથમ વસ્તુના ] પ્ર તબધ (જોડાણુ) જેની સાથે છે તેવી બીજી વસ્તુ (=પ્રતિબધવિષય) તે પ્રથમના સ્વભાવ કે કારણરૂપ હોવી જોર્ડએ [આમ કાઇ વસ્તુ પોતાના સ્વભાવ કે કારણ સિવાય ] અન્ય [પ્રકારની ] વસ્તુ સાથે પ્રતિબદ્ધ હૈાય તે અશક્ય છે. તેથી તે બે પ્રકારને છે તેમ [ સૂત્ર ૨.૨૨માં] કહ્યું છે. · અને તે પ્રતિબદ્ધ સાધ્ય વિષે લિંગના હોય છે' એ [ સૂત્ર ૨.૨૧તા] સદ'માં એ [ એ પ્રકારના પ્રતિબંધ હવાનું... ઉક્તસૂત્રની તરત પછીના સૂત્રમાં ] કહેવાયુ છે [ એની યાદ આપીએ. (૩૧)
तेन हि निवृत्तिं कथयता प्रतिबन्धो दर्शनीयः । तस्मात् निवृत्तिवचनमाक्षिप्तप्रतिबन्धोपदर्शनमेव भवति । यच्च प्रतिबन्धोपदर्शनं तदेवान्वयवचनमित्येकेनापि वाक्येनान्वयमुखेन व्यतिरेकमुखेन वा प्रयुक्तेन सपक्षासपक्षयोलिङ्गस्य सदसत्त्वख्यापनं कृतं भवतीति नावश्यं वाक्यद्रयप्रयोगः ||३२||
તેથી નિવૃત્તિ કહેનારે પ્રતિમધ દર્શાવવો પડે છે. તેથી નિવૃત્તિનું વચન પ્રતિમધના દર્શનને આક્ષિપ્ત કરે છે. અને જે પ્રાંતમ ધના નિર્દેશ તે જ અન્વયવચન હાવાથી અન્વયસુખ કે વ્યતિરેકમુખ એવા એક જ વાકથને પ્રયેાજવાથી સપક્ષ અને અસપક્ષ વિષે લિંગનું [અનુક્ર, ] સત્ત્વ અને અસત્ત્વ કહેવાઈ [ જ ] જાય છે; તેથી એ વાકયના પ્રયોગ અવશ્ય કરવેા પડે એવુ હાતુ નથી, (૩ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org