________________
૧૭૦
ન્યાયમિ દુ
કારણ કે અનુમાનના કાર્યક્ષેત્રમાં [ તેના] સંભવ નથી; (૧૧૧ )
1. अनुमानस्य विषयः प्रमाणसिद्ध ं त्रैरूप्यम् । यतो ह्यनुमानसंभवः सोऽनुमानस्य विषयः । प्रमाणसिद्धाच्च त्रैरूप्यादनुमानसंभवः । तस्मात् तदेवानुमानविषयः । तस्मिन् प्रक्रान्ते न विरुद्वाव्यभिचारिसंभवः । प्रमाणसिद्धे हि त्रैरूप्ये प्रस्तुते स एव हेत्वाभासः संभवति यस्य प्रमाण सिद्ध रूपम् । अतो न विरुद्धान्यभिचारिणः प्रमाणसिद्धमस्ति रूपम् । अतो न संभवः । ततोऽसंभवात् નોતઃ ॥
-
1. પ્રમાણસિદ્ધ એવુ' [ લિંગનુ' ] ત્રિરૂપપણુ' તે અનુમાનનુ` કા`ક્ષેત્ર છે. [ અહીં સ્પષ્ટ કરવુ' જોઈએ કે : ] જેના હોવાથી અનુમાન કરવાનું શકય બને તે અનુમાનનું કા ક્ષેત્ર કહેવાય. [ એ દૃષ્ટિએ] પ્રમાણસિદ્ધ એવા [ લિંગના ] બૈરૂપ્યથી અનુમાન કરવાનું શક્ય અને છે, તેથી તેને (= પ્રમાણસિદ્ધ બૈરૂપ્સને) જ અનુમાનનું કાય ક્ષેત્ર ગણ્યુ છે. તે, એ અનુમાનના કાર્યાક્ષેત્રના જ સંદર્ભ હોય ત્યારે ‘ વિરુદ્વાવ્યભિચારી ’ હેતુ સ’ભવી શકે નહિ; કારણ કે પ્રમાણસિદ્ધ વૈરૂપ્ય જ જ્યાં પ્રસ્તુત હોય ત્યાં તે જ હેત્વાભાસ સંભવી શકે કે જે [ કોઈ ને કોઈ] પ્રમાણસિદ્ધ રૂપ સાથે (અર્થાત્ તેના ભંગ સાથે) સંકળાયેલા હાય. જ્યારે વિરુદ્ઘાવ્યભિચારી હેત્વાભાસને કાઈ પ્રમાણસિદ્ધ રૂપ[ના ભંગ] સાથે લેવાદેવા નથી, માટે તે અનુમાનના ક્ષેત્રમાં ન સંભવે; એથી જ અમે કથો નથી; ( ૧૧૧)
कस्मादसंभवः इत्याह - न हि संभवोऽस्ति
વિસ્તૃતાયાઃ ।। ૨ ।।
.
कार्यस्वभावयोरुक्तक्षलणयोरनुपलम्भस्य
કેમ અસભવ છે તે સ્પષ્ટ કરે છેઃ
કારણ કે ઉક્તલક્ષણ એવા કાર્ય અને સ્વભાવ [-રૂપ હેતુ]ના અન્વ કે અનુપલબ્ધિ [ રૂપ હેતુ]ના અન્વયે વિરુદ્ધતાના સ’ભવ હાતા નથી. ( ૧૧૨ ) 1. न हीति । यस्मान्न संभवोऽस्ति विरुद्धतायाः । कार्यं च स्वभावश्च तयोरुक्तलक्षणयोरिति ।
1. જ્યારે કાય અને સ્વભાવ ઉત લક્ષણવાળા હોય ત્યારે વિરુદ્ધતાના સંભવ ન હોવાથી [ અનુમાનના ક્ષેત્રમાં વિરુદ્વાવ્યભિચારી હેત્વાભાસ ન સંભવે ].
Jain Education International
च
2. कार्यस्य कारणाज्जन्मलक्षणं तत्त्वम् । स्वभावस्य च साध्यव्याप्तत्वं तत्त्वम् । यत् कार्यं यश्च स्वभावः स कथमात्मकारणं व्यापकं च स्वभावं परित्यज्य भवेद् येन विरुद्धः स्यात् ।
<
2. [ અહીં કાય અને સ્વભાવ ઉક્તલક્ષણ ' કહ્યાં છે; તે સમજીએ : ] કારણમાંથી ઉત્પન્ન થવુ તે કાય'નુ' સ્વરૂપ છે અને સ્વભાવનુ' [ પેાતાના નિયત સહચારી સ્વભાવરૂપ ] સાથી વ્યાપ્ત હાવું તે સ્વરૂપ છે. હવે જે [ ખરેખર જ] કાય કે સ્વભાવરૂપ હોય તે [ અનુક્રમે ] પોતાના કારણને કે [ સહચારી અન્ય ધ'રૂપ] સ્વભાવને ત્યજીને રહી શકે જ કઈ રીતે કે જેથી [ તેના પક્ષમાં તેના સાથ્યથી ] વિરુદ્ધ એવા ધમ'ને અવકાશ રહે ?
'
For Private & Personal Use Only
www.jainelibrary.org