________________
તૃતીય પરિછક : પરાર્થનુમાન
૧૭૧
3. अनुपलम्भस्य च उक्तलक्षणस्येति । दृश्यानुपलम्भत्व चानुपलम्भलक्षणम् । तस्यापि वस्त्वभावाव्यभिचारित्वान्न विरुद्धत्वसंभवः ।।
3. “અનુપલબ્ધિ’ સાથે પણ “ઉક્તલક્ષણ” વિશેષણ સમજવું. [એટલે અનુપલબ્ધિનું પણું લક્ષણ યાદ કરીએ તે અત્રે ] દૃશ્યની અનુપલબ્ધિ તે અનુપલબ્ધિ [ એ લક્ષણ ધ્યાનમાં આવશે.] તે તેવી અનુપલબ્ધિ પણ, [ જે તે દશ્ય ] વસ્તુના અભાવની અવ્યભિચારી હોય છે; એથી [તેના સાધ્યથી ] વિરુદ્ધ એવા ધર્મના અસ્તિત્વને અવકાશ નથી રહેતો. (૧૧૨ )
स्यादेतत् - एतेभ्योऽन्यो भविष्यतीत्याह - न चान्योऽव्यभिचारी ॥११३॥
છતાં [ કદાચ કોઈનું કહેવાનું ] આમ થાય: “આ [ ત્રણ પ્રકારના હેતુ થી જુદે એવો કોઈ હેતુ હોઈ શકે.” આના અનુસંધાનમાં કહે છે :
અને અવ્યભિચારી એ અન્ય ન હોઈ શકે. (૧૧૩) 1. न चान्य एतेभ्योऽव्यभिचारी त्रिभ्यः । अत एवैष्वेव हेतुत्वम् ।।
1. આ ત્રણ હેતુથી જુદો એ કઈ હેતુ પણ [ સાધ્યને ] અવ્યભિચારી હોઈ શકે નહિ. આથી આ ત્રણ પ્રકારમાં જ હેતુપણું રહે છે. (૧૧૩)
क्व ताचार्यदिङ्नागेनायं हेतुदोष उक्त इत्याह --
तस्मादवस्तुदर्शनबलप्रवृत्तमागमाश्रयमनुमानमाश्रित्य तदर्थविचारेषु विरुद्धाव्यभिचारी साधनदोष उक्तः ।।११४ ।।
તો પછી આચાર્ય દિનાગે આ હેતુદોષ ક્યા સંદર્ભમાં કહ્યો છે?" [ જિજ્ઞાસના]. આવા [ પ્રશ્નના ] સંદર્ભમાં કહે છે :
આથી વાસ્તુદશનથી પ્રવૃત્ત નહિ એવા આગમાત્રિત અનુમાનના સંદર્ભમાં તત્સંબંધી પદાર્થોના વિચારને પ્રસંગે [ થતો ] “વિરુદ્રાવ્યાભિચારી” નામનો હેતુદોષ કહેવાય છે; (૧૧૪)
1. यस्मात् वस्तुबलप्रवृत्तेऽनुमाने न संभवति तस्माद् आगमाश्रयमनुमानम् आश्रित्य विरुद्धाव्यभिचार्युक्तः । आगमसिद्ध हि यस्यानुमानस्य लिङ्गत्रैरूप्यं तस्यागम आश्रयः ।
1. વસ્તુબલથી પ્રવર્તતા અનુમાનમાં-વિરુદ્ધાવ્યભિચારીને સંભવ ન હોઈ આગમાશ્રિત અનુમાનના સંદર્ભમાં એ હેત્વાભાસ ઉલ્લેખાય છે. [ અહી સ્પષ્ટ કરવું જોઈએ કે] જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org